ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં બાયપાસ રોડ પર રેલવે ફાટક પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનુ પણ મોત નિપજ્યું હતુ.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર પુરઝડપે માંતેલા સાંઢની માફક આવી રહેલા અજાણ્યા વાહનની અડફેટે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને બન્ને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
होटल जेपी पैलेस में राष्ट्रीय एड्स नियंत्रण कार्यक्रम-5 के तहत आयोजित हुई क्षेत्रीय समीक्षा बैठक
आगरा: एड्स नियंत्रण कार्यक्रम को और बेहतर चलाने के लिए इसके तहत कार्य करने वाले को नए सिरे से...
পূজাৰ বতৰত কোন যুৱতীক পান খোৱালে বিধায়ক প্ৰশান্ত ফুকনে?
পূজাৰ বতৰত কোন যুৱতীক পান খোৱালে বিধায়ক প্ৰশান্ত ফুকনে?
जवाहर नवोदय विद्यालय कक्षा 6 में प्रवेश के लिए नोटिफिकेशन जारी
जवाहर नवोदय विद्यालय में शैक्षणिक सत्र 2023-24 के लिए कक्षा 6वीं में प्रवेश पाने वाले छात्र...
કુમુદવાડી વિસ્તારમાં ધોલેરા તાલુકાના ગોગલા ગામના યુવકની હત્યા.
કુમુદવાડી વિસ્તારમાં ધોલેરા તાલુકાના ગોગલા ગામના યુવકની હત્યા.
અમરેલીના મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં અમરેલી જેલમાંથી વચગાળાના જામીન પરથી છ વર્ષથી નાસતા ફરતા કેદીઓ( ૧ ) રવિન્દ્ર ઉર્ફે રવિ ઘનશ્યામભાઇ ભટ્ટ ને રાજસ્થાન નાં ઉદયપુર ખાતે થી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
અમરેલીના મોટા લીલીયાના ચકચારી ઋષિકેષ અપહરણ વીથ મર્ડર કેસમાં અમરેલી જેલમાંથી વચગાળાના જામીન પરથી છ...