દાંતીવાડા ડેમ ના નીચાણ વાળા ગામોને એલર્ટ કરાય..

ડેમ માં આવક વધતા ગમે ત્યારે છોડાઈ શકે છે પાણી..

ડેમ ના નીચાણ વાળા ગામો ના તલાટી, સરપંચ ને સૂચના અપાઈ..

નીચાણ વાળા લોકોને સ્થળાતર કરવા સૂચના અપાઈ..

પાટણ, બનાસકાંઠા ના ગામોને એલર્ટ કરાયા..

દાંતીવાડા ડેમ માં હાલ 591.50 ફૂટ ની સપાટી..

ડેમની ફૂંલ સપાટી 604 ફૂટ..

ડેમમાં હાલ 33 હજાર ક્યુસેક ની આવક..

ઉપરવાસ માં પડેલ વરસાદ ના કારણે આવક વધી શકે છે