સરકાર દ્વારા દર વર્ષે પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવના અલગ અલગ કાર્યક્રમો કરી બાળકોનો પ્રવેશ કરાવવામાં આવતો હોય છે ત્યારે આ વખતે પણ આયોજનના ભાગરૂપે કન્યા કેળવણી મહોત્સવ તેમજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બીપોર જો વાવાઝોડાના કારણે આ કાર્યક્રમ રદ થયો હતો ત્યારે આજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે કન્યા કેળવણી મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં શાળા શિક્ષકો અધિકારીઓ તેમજ દાતાઓએ હાજરી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
લાખોટા મિગ કોલોનીના લાખેણા રાજા ગણપતિ ઉત્સવની અનોખી ઉજવણી
લાખોટા મિગ કોલોનીના લાખેણા રાજા ગણપતિ ઉત્સવની અનોખી ઉજવણી
દાહોદમાં ફરજ નિભાવતા ત્રણ પોલીસ અધિકારીઓની બદલી થતા વિદાઈ સમારોહની આયોજન કવામાં આવ્યું હતુ
દાહોદમાં ફરજ નિભાવતા ત્રણ પોલીસ અધિકારીઓની બદલી થતા વિદાઈ સમારોહની આયોજન કવામાં આવ્યું હતુ