સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા બી.એલ.જાદવને જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતે અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી થતાં આજરોજ શુભેરછા સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નામાનિએ બી.એલ જાદવને શાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત સિનિયર સબ એડિટર શક્તિ મુંધવાએ બી.એલ. જાદવને પુષ્પગુચ્છ આપી બઢતી માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે બી.એલ.જાદવે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે તેઓ જુનિયર ક્લાર્ક તરીકે હાજર થયા ત્યારથી લઈને સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી તે તમામ સમયગાળા દરમિયાન સ્ટાફ મિત્રોના મળેલા સહકારને તેમજ માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા.તેઓને કચેરી ખાતે કામગીરી કરવામાં ખૂબ જ સંતોષ મળ્યો છે. તેમ તેઓએ આનંદ પૂર્વક જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, બી.એલ.જાદવ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીમાં વહીવટ શાખામાં જુનિયર ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, સહાયક અધિક્ષક તરીકે કામગીરી કરી ચૂક્યા છે.હાલમાં તેઓને જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતે અધિક્ષક તરીકેની બઢતી મળતા અધિકારીશ્રી-સર્વે કર્મચારીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ છલકાયો ધરોઈ ડેમની ભયજનક સપાટી ૬૨૨ફુટ
સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ છલકાયો ધરોઈ ડેમની ભયજનક સપાટી ૬૨૨ફુટ
पवन कल्याण ने कहा- तिरुपति लड्डू प्रसादम के अशुद्धता के लिए आंध्र के पूर्व CM जगन रेड्डी जिम्मेदार
आंध्र प्रदेश के उपमुख्यमंत्री पवन कल्याण ने मंगलवार को पूर्व मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी को...
तालुक्यातील २५३ वयोवृद्ध कलावंत मानधन योजनेच्या प्रतीक्षेत
कन्नड तालुक्यातील २५३ वयोवृद्ध कलावंत मानधन योजनेच्या प्रतीक्षेत चार वर्षांत एकदाही निवड चाचणी...
গুৱাহাটী কিমান সুৰক্ষিত? মহাৰাষ্ট্ৰৰ মুখ্যমন্ত্ৰীৰ নিৰাপত্তাৰক্ষীক লুটি পেলাই থৈ গ’ল পদপথত
গুৱাহাটীত সংঘটিত হৈছে এক চাঞ্চল্যকৰ ডকাইতি কাণ্ড। মহাৰাষ্ট্ৰৰ মুখ্যমন্ত্ৰী একনাথ সিন্দেৰ এজন...