તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં બે સ્ટુડન્ટ બનાસકાંઠાના અને બે સ્ટુડન્ટ પોરબંદરના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં. પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા, પૃષ્ટી પાઠક, તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની પૃષ્ટી પાઠકનામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની પૃષ્ટી પાઠક સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરા ST ડેપો ના કંડકટરશ્રી ભાવનાબેન ચૌહાણ ને તેમને દાખવેલ પ્રમાણિકતા બદલ નિગમ દ્વારા પુરસ્કૃત કરતા રોકડ ઇનામ આપવામાં આવ્યું.
આઝાદી કા અમૃત મહોત્સવ આઝાદીના 75 માં સ્વતંત્રતા દિવસ ના મંગલ પર્વે સમસ્ત દેશવાસીઓ આઝાદી ના રંગે...
ડીસામાં ગુમ થયેલા બે બાળકોને પોલીસે શોધી કાઢ્યા
ડીસામાં બે દિવસ અગાઉ બે બાળકોના અપહરણની ફરિયાદ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને બાળકોને શોધી...
Bihar Political Crisis Update: आज ही इस्तीफा देंगे बिहार के सीएम नीतीश कुमार -सूत्र | Nitish Kumar
Bihar Political Crisis Update: आज ही इस्तीफा देंगे बिहार के सीएम नीतीश कुमार -सूत्र | Nitish Kumar
চেপনৰ খালৈঘোগুৰা সমবায় সমিতিৰ তিৰঙ্গা বিপনী কেন্দ্ৰ উদ্বোধন
ভাৰতে স্বাধীনতাৰ ৭৫ বছৰ সম্পূৰ্ণ কৰাৰ লগত সংগতি ৰাখি দেশত আজাদী কা অমৃত মহোৎসৱ কাৰ্যসূচী আয়োজন...