સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દામનગર ના કોળીવાડામાં વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૩ ત્રણ ને ઝડપી પાડતી દામનગર પોલીસ
પૈસા તથા પાના વડે જાહેરમાં તીન - પતી નો જુગાર રમતા રોકડ રૂ -૧૦,૨૫૦ / - મુદામાલ સાથે ત્રણ ઇસમો ને...
আৰক্ষীক ৰাজহুৱা স্থানত চাধা নাখাবলৈ উপদেশ দিয়াৰ বাবেই অপদস্থ হ’ল অভিনেতা জয়ন্ত দাস।
আৰক্ষীক ৰাজহুৱা স্থানত চাধা নাখাবলৈ উপদেশ দিয়াৰ বাবেই অপদস্থ হ’ল অভিনেতা জয়ন্ত দাস।
Amitabh Bachchan को जन्मदिन की बधाई देने पहुंचे फैंस, देखें देश-दुनिया की बड़ी खबरें
Amitabh Bachchan को जन्मदिन की बधाई देने पहुंचे फैंस, देखें देश-दुनिया की बड़ी खबरें
ધ્રાંગધ્રાના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ પુર્વે કેબિનેટ મંત્રી આઇ કે જાડેજા તથા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા,,
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેરના જનતા જીન ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ...