સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઈ
સાબરકાંઠા ભાજપ દ્વારા હિંમતનગરમાં ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાઇ
આગામી તા.10 અને 11...
গোলাঘাটৰ দেৱৰাজ ৰয় মহাবিদ্যালয়ৰ প্ৰতিষ্ঠা ৭৪ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উদযাপন
অনুষ্ঠানত উপস্হিত থাকি নষ্টালজিক প্ৰাক্তন ছাত্ৰ, মন্ত্ৰী অতুল বৰা
প্ৰাক্তন ছাত্ৰ ছাত্ৰী ভৱনৰ আধাৰশিলা স্থাপন মন্ত্ৰী অতুল বৰাৰ
গোলাঘাটৰ ঐতিহ্যমণ্ডিত উচ্চ...
সুদীৰ্ঘ ৩৮ বছৰ পিছত দুধনৈৰ আমগুৰীৰ শ্বহীদক সাহসীকতাৰ বঁটা প্ৰদান ভাৰতৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ৷
সুদীৰ্ঘ ৩৮ বছৰ পিছত শ্বহীদক সাহসীকতাৰ বঁটা প্ৰদান ভাৰতৰ প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ৷ ১৯৮৪ চনত...
પાચસરામાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સો ઝડપાયા.
પાચસરામાં જુગાર રમી રહેલા ત્રણ શખ્સો ઝડપાયા.
Udhayanidhi Stalin News | सनातन पर उदयनिधि स्टालिन के बिगड़े बोल पर फूटा लोगों का गुस्सा |Bhabhi Ji
Udhayanidhi Stalin News | सनातन पर उदयनिधि स्टालिन के बिगड़े बोल पर फूटा लोगों का गुस्सा |Bhabhi Ji