સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फसल कटाई प्रयोग के दौरान बीमा कंपनी के प्रतिनिधि की रहे मौजूदगी - जिला कलक्टर
प्रधानमंत्री फसल बीमा योजना अन्तर्गत जिला स्तरीय निगरानी समिति की बैठक शुक्रवार को जिला कलक्टर...
দক্ষিণ আহত গুৰি ধোদাং অঞ্চলত বনৰীয়া হাতীৰ সন্ত্ৰাস।।
দক্ষিণ আহত গুৰি ধোদাং অঞ্চলত বনৰীয়া হাতীৰ সন্ত্ৰাস।।
UP ATS asked Seema Haider to read text in English. The results are shocking
Seema Haider illegally crossed over to India via Nepal in May, heading to Greater Noida to live...
Election 2022: અમદાવાદ શહેરની કઈ બેઠક પર કેટલા છે દાવેદાર?, જુઓ આખું લિસ્ટ
Election 2022: અમદાવાદ શહેરની કઈ બેઠક પર કેટલા છે દાવેદાર?, જુઓ આખું લિસ્ટ
ડીસામાં પોલીસ કર્મી એ દોરીમાં ફસાયેલા કબુતર નો જીવ બચાવ્યો
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણ પર્વ નિમિત્તે ઘાતક દોરીના લીધે અનેક પક્ષીઓના મોત થયા...