સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે નાસ્તાની દુકાનમાં વિકરાળ આગ.
કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે નાસ્તાની દુકાનમાં વિકરાળ આગ.
ৰহা আছু ৰ মহানায়ক জুবিন গাৰ্গলৈ শ্ৰদ্ধাঞ্জলি অৰ্পন।মহানায়ক বিহিন এমাহ
প্ৰানৰ শিল্পী,হিয়াৰ আমঠু,মহানায়ক জুবিন বিহিন এমাহ,সমগ্ৰ ৰাজ্যৰ লগতে ৰহা ৰ বিভিন্ন প্ৰান্তত প্ৰানৰ...
सूरत कोर्ट से राहत मिलने के बाद Rahul Gandhi ने लिखा- 'मित्रकाल’ के विरुद्ध, लोकतंत्र को बचाने की लड़ाई'
साल 2019 लोकसभा चुनाव से पहले कांग्रेस नेता राहुल गांधी ने कर्नाटक में एक जनसभा को संबोधित करते...
महुधा शहर में कछिया वाड के पास भाथीजी महाराज के मंदिर में ध्वजारोहण और प्रसादी का आयोजन किया गया।
महुधा शहर में कछिया वाड के पास भाथीजी महाराज के मंदिर में ध्वजारोहण और प्रसादी का आयोजन किया गया।
ધારી સિવિલ હોસ્પિટલ ની વેદના, ડગમગુ હોસ્પિટલે અનેક લોકોને આપેલ જીવન
ધારી સિવિલ હોસ્પિટલ ની વેદના, ડગમગુ હોસ્પિટલે અનેક લોકોને આપેલ જીવન