સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
32MP सेल्फी कैमरा और 5000mAh बैटरी Smartphone की पहली सेल आज होगी लाइव, फटाफट चेक करें कीमत
लावा ने मार्च के पहले हफ्ते में अपने भारतीय ग्राहकों के लिए एक नया फोन Lava Blaze Curve 5G लॉन्च...
Alpesh Kathiriya of AAP responds to Lalit Vasoya's allegations | TV9GujaratiNews
Alpesh Kathiriya of AAP responds to Lalit Vasoya's allegations | TV9GujaratiNews
જુનાગઢ વડાપ્રધાન ના આગમનને લઇ કૃષી યુનિવર્સિટી ખાતે યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
જુનાગઢ વડાપ્રધાન ના આગમનને લઇ કૃષી યુનિવર્સિટી ખાતે યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
भारत_ऑस्ट्रेलिया वनडे सीरीज कल से
IND-AUS वनडे सीरीज कल से, आंकड़ों में ऑस्ट्रेलिया आगे:43 साल में 143 वनडे, 80...