સુરેન્દ્રનગર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે કૃષ્ણેશ્વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ-પશ્ચિમ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ નો સન્માન સંભારભ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ત્યારે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે.કૃષ્ણ-વર મહાદેવ બ્રહ્મમિત્ર મંડળ દ્વારા ધોરણ 1 થી 12 માં ડિગ્રી પ્રાપ્ત કરેલા અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન કરવામાં આવ્યું છે.બ્રહ્મ સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને હોશિયાર બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના નગર ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને સારા માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર ભાજપ જીલ્લા કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું..
આજરોજ ૭૪ માં પ્રજાસત્તાક દિન નિમિતે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ન્યુ કમલમ ખાતે માનનીય શ્રી...
Chandrayaan-3 News: चांद से आईं नई तस्वीरें, विक्रम लैंडर ने भेजी फोटो, ISRO ने ट्वीट कर दिखाया नजारा
Chandrayaan-3 News: चांद से आईं नई तस्वीरें, विक्रम लैंडर ने भेजी फोटो, ISRO ने ट्वीट कर दिखाया...
છોટાઉદેપુરના અનેક ગામોમાં અનિયમિત વીજ પુરવઠો
#buletinindia #gujarat #chotaudepur
એસ.આર.હાઈસ્કુલ ખેલ મહાકુંભમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે:ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે ટ્રોફી એનાયત કરાઇ
એસ.આર.હાઈસ્કુલ ખેલ મહાકુંભમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે:ગૃહપ્રધાન અમિત શાહનાં હસ્તે ટ્રોફી એનાયત કરાઇ