એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चक्क रस्त्यावरील पूल कोसळला, घटना कॅमेऱ्यात कैद,सुदैवाने जीवितहानी टळली
चक्क रस्त्यावरील पूल कोसळला, घटना कॅमेऱ्यात कैद,सुदैवाने जीवितहानी टळली
વિશ્વ ગાથા વૈભવ' નામે એક પુસ્તકનું સંપાદન પણ કરવામાં આવ્યું
સુપ્રસિદ્ધ ગુજરાતી - હિન્દી સાહિત્યકાર શ્રી પંકજ ત્રિવેદી ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દી...
Maharashtra Election 2024: महाविकास अघाड़ी में 260 सीटों पर सहमति! इन सीटों पर अब भी फंसा पेंच
Maharashtra Election 2024: महाविकास अघाड़ी में 260 सीटों पर सहमति! इन सीटों पर अब भी फंसा पेंच
How To Claim Share's Loss | बेकार पड़े शेयर्स के लॉस पर टैक्स छूट कैसे पाएं? | Income Tax
How To Claim Share's Loss | बेकार पड़े शेयर्स के लॉस पर टैक्स छूट कैसे पाएं? | Income Tax
જ્યારે ભત્રીજાવાદનો અંત આવ્યો, ત્યારે રમતના મેદાનો પર તિરંગો લહેરાવા લાગ્યો, પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રમતગમતના કાર્યક્રમોમાં ભારતની તાજેતરની સફળતાનો શ્રેય પસંદગી...