એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'यात्रा तो पहले भी निकली हैं..ये निकल चले गए कुत्ता भी नहीं भौंका' -हरियाणा गृहमंत्री अनिज विज
राहुल गांधी की भारत जोड़ो यात्रा को लेकर हरियाणा के गृहमंत्री अनिल विज ने दिया विवादित बयान कहा...
बीडच्या वानटाकळी तांड्यावरील धक्कादायक घटनेने जिल्ह्यात खळबळ.
बीडच्या वानटाकळी तांड्यावरील धक्कादायक घटनेने जिल्ह्यात खळबळ.
થરાદના દાંતીયામાં યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર
થરાદના દાંતીયા ગામમાં રવિવારે રાત્રે અજાણ્યા શખ્સનો કોલ આવ્યા બાદ ઘરથી બહાર ગયેલા યુવકનો મૃતદેહ...
104 વર્ષના કિશોરબા સોલંકીએ સુતારી મહિસાગર ખાતે પોતાના પૌત્રોના સહારે મતદાન કર્યુ,
104 વર્ષના કિશોરબા સોલંકીએ સુતારી મહિસાગર ખાતે પોતાના પૌત્રોના સહારે મતદાન કર્યુ,
આજથી કર્તવ્યપથ લોકો માટે ખુલ્લો મુકાયો@Sandesh News
આજથી કર્તવ્યપથ લોકો માટે ખુલ્લો મુકાયો@Sandesh News