એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्लास में बिजली का मीटर, एक ही बोर्ड पर दो कक्षाओं की पढ़ाई... AAP ने BJP की शिक्षा व्यवस्था पर उठाए सवाल
दिल्ली के शिक्षा मंत्री और डिप्टी सीएम मनीष सिसोदिया की स्कूली बच्चों के साथ न्यूयॉर्क टाइम्स में...
શિહોરી બાર કાઉન્સિલ ના ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી..#newsgujarati,
શિહોરી બાર કાઉન્સિલ ના ધારાશાસ્ત્રીઓ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી..#newsgujarati,
ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ತೀರ್ಪಿನಂತೆ ಪರಿಶಿಷ್ಟರ ಒಳ ಮೀಸಲಾತಿ ಅನುಷ್ಠಾನಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 9ರಂದು ರಾಜ್ಯದ ಎಲ್ಲಾ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ ಸದಸ್ಯರಿಂದ ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆ.
ಸೆಪ್ಟೆಂಬರ್ 2, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ಕರ್ನಾಟಕ ದಲಿತ ಸಂಘರ್ಷ ಸಮಿತಿ'ಯ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ...
468 બોટલ દારૂ સાથે 2 ઝડપ્યા
લખતર પંથકમાંથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. મળતી...
કેશોદના ત્રાગળશા પીરનાં ઉર્ષમા વિવાદ ઉભો થતાં પરંપરાગત યોજાતો મેળો તંત્ર દ્વારા સલામતી માટે બંધ રખાવ્યો
કેશોદના ત્રાગળશા પીરનાં ઉર્ષમા વિવાદ ઉભો થતાં પરંપરાગત યોજાતો મેળો તંત્ર દ્વારા સલામતી માટે બંધ...