એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હોમગાર્ડ જવાનના પરિવારને સહાય અર્પણ કરવામાં આવી
હોમગાર્ડ જવાનના પરિવારને સહાય અર્પણ કરવામાં આવી
Muthoot Microfin IPO में पैसा लगाना चाहिए? कंपनी, GMP की हर जानकारी
Muthoot Microfin IPO में पैसा लगाना चाहिए? कंपनी, GMP की हर जानकारी
સંતરામપુર તાલુકાના સાતકુંડા ગામે મહાદેવના મંદિરે નાહવા ગયેલા એક યુવાન નુ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે
મહીસાગર જિલ્લામાં સંતરામપુર અને શહેરા તાલુકાની બોર્ડર પર આવેલું સાતકુંડા ગામ પ્રવાસન તરીકે...
ओजोन दिवस पर इनरव्हील ने हवन में दी आहुतियां
ओजोन दिवस पर इनरव्हील ने हवन में दी आहुतियां बूंदी। इनर व्हील क्लब ने विश्व ओजोन दिवस के...
12GB तक रैम वाले फोन पर 6 हजार से ज्यादा की कर सकते हैं बचत, 1000 रुपये से कम में मिलेगा नया Smartphone
एक बार नया स्मार्टफोन खरीद लें तो इसे कम से कम 2 साल तक चलाना ही होता है। वहीं इतने लंबे समय तक...