એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh Arrest: संजय सिंह को लेकर Kejriwal ने ऐसा क्यों कहा होगा? जिसने सुना वो सब हैरान
Sanjay Singh Arrest: संजय सिंह को लेकर Kejriwal ने ऐसा क्यों कहा होगा? जिसने सुना वो सब हैरान
રામપરડાનાં યુવકે શૂટિંગ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો
મૂળી તાલુકામાં શિક્ષણ સાથે અન્ય રમતોમાં ભાગ લેવાનુ પ્રમાણ ખુબજ ઓછુ જોવા મળે છે. અગાઉ તાલુકામાં...
गैंगस्टर लॉरेंस के इंटरव्यू केस में 7 सस्पेंड:इनमें 2 DSP, 3 सब इंस्पेक्टर और एक ASI भी शामिल
गैंगस्टर लॉरेंस के जेल से इंटरव्यू मामले में सरकार ने आरोपी अधिकारियों और कर्मचारियों के खिलाफ...
नहीं रहे पूर्व मंत्री डा. कृष्णवीर सिंह कौशल, लगातार चार बार रहे थे आगरा में कांग्रेस से विधायक
आगरा: कांग्रेस के वरिष्ठ नेता व पूर्व मंत्री डा. कृष्णवीर सिंह कौशल का मंगलवार को निधन हो गया। वह...
आमच्यावर टिका करता तर तुम्ही स्वतःला आणि मुलाला उमेदवारी का घेतली...? दादा पाटील फराटेंचा पलटवार
शिरुर: शिरुर तालुक्यातील घोडगंगा साखर कारखान्याची रणधुमाळी सुरु झाली असुन ऐन थंडीतही सत्ताधारी...