એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  મમતા સરકાર ડિસેમ્બર સુધીમાં પડી જશે, શુભેન્દુ અધિકારીનો ફરી દાવો
 
 
                      પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ફરી એકવાર તેમના દૃષ્ટિકોણને પુનરાવર્તિત...
                  
   શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીમાં સભા યોજાઇ 
 
                      #buletinindia #gujarat #bhuj
                  
   ખંભાતમાં ગાય વચ્ચે આવતા નીચે પટકાતા એક વૃદ્ધનું મોત 
 
                      ખંભાતમાં એક્ટિવા લઈને પાવર હાઉસ ખાતે રહેતા હરિકિશનભાઈ કાછીયા ઝંડા ચોક રોડ પરથી પસાર થતા હતા તે...
                  
   મનસુખ માંડવિયા રાજકોટના પ્રવાસે 
 
                      #buletinindia #gujarat #rajkot
                  
   
  
  
  
   
   
  