એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जगन्नाथ के भात, जगत पसारे हाथ... इन जयकारों के साथ निकली रथयात्रा
जगन्नाथ के भात, जगत पसारे हाथ... इन जयकारों के साथ निकली रथयात्रारथ यात्रा महोत्सव पर रथ में...
सलमान के US टूर के नाम पर ठगे गए फैंस:एक्टर ने स्टेटमेंट जारी कर दी सफाई, बोले- लीगल एक्शन लेंगे
बॉलीवुड एक्टर सलमान खान और उनकी टीम ने अपने फैंस को सचेत करते हुए एक स्टेटमेंट जारी किया है। इसके...