એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sensex News Today | बाजार का धमाका! सेंसेक्स पहुंचा 75,000 के पार! किन 4 कंपनियों ने लगाई आग? | TCS
Sensex News Today | बाजार का धमाका! सेंसेक्स पहुंचा 75,000 के पार! किन 4 कंपनियों ने लगाई आग? | TCS
sms update : અમદાવાદ AMCમાં અધિકારીઓને પાછા લેવાયા આ રહી લીસ્ટ વધુ વિગત માહિતી જાણકારી sms news ઉપર
sms update : અમદાવાદ AMCમાં અધિકારીઓને પાછા લેવાયા આ રહી લીસ્ટ વધુ વિગત માહિતી જાણકારી sms news ઉપર
*✍️ગુજરાત ACB ના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે.*
*✍️ગુજરાત ACB ના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી છે.*...
America में Sikh समुदाय के लोगों पर क्यों बढ़ गए हैं हमले? (BBC Hindi)
America में Sikh समुदाय के लोगों पर क्यों बढ़ गए हैं हमले? (BBC Hindi)
રાણાવાવ ઝરડી સીમમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ
રાણાવાવ ઝરડી સીમમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ