એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ : મ્યુઝિયમ ખાતે યોગ દિવસની ઉજવણી | SatyaNirbhay News Channel
પાટણ : મુતિયમ ખાતે યોગ દિવસની ઉજવણી | SatyaNirbhay News Channel
રાજુલા મા વાસુદેવ મહારાજ ની સંતવાણી || વાસુદેવ મહારાજ || સત્સંગ || રાજુલા ||
રાજુલા મા વાસુદેવ મહારાજ ની સંતવાણી || વાસુદેવ મહારાજ || સત્સંગ || રાજુલા ||
iPhone 16 First Sale: किसे मिला Delhi-NCR में पहला iPhone ? | Apple Store In Delhi | Aaj Tak
iPhone 16 First Sale: किसे मिला Delhi-NCR में पहला iPhone ? | Apple Store In Delhi | Aaj Tak
લાખણી તાલુકાના ગેળા ગામે શ્રીફળનો અદ્ભૂત પહાડ ગેળા હનુમાન મંદિર
જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે આવેલ હનુમાનજી નું 750 વર્ષ પુરાણીક મંદિર આવેલું છે અને આ...