એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मणिपुर में कुकी उग्रवादियों-सुरक्षाबलों के बीच एनकाउंटर, 1 जवान घायल:मैतेई किसानों पर बम फेंके, फिर BSF पर 40 मिनट तक फायरिंग की
मणिपुर के इम्फाल ईस्ट के मैतेई बहुल गांव सनासाबी में कुकी उग्रवादियों ने रविवार को हमला किया।...
JCB ৰে চিকিৎসালয়লৈ নিলে দুৰ্ঘটনাগ্ৰস্ত লোকক। মধ্য প্ৰদেশৰ কাটনিত সংঘটিত এই ঘটনা।
JCB ৰে চিকিৎসালয়লৈ নিলে দুৰ্ঘটনাগ্ৰস্ত লোকক। মধ্য প্ৰদেশৰ কাটনিত সংঘটিত এই ঘটনা।
કલ્ચરલ ફોરમના ગરબામાં અષ્ટમીએ મહાઆરતી
#buletinindia #gujarat #gandhinagar
મહેસાણા દૂધ સાગર ડેરી કૌભાંડમાં વિપુલ ચૌધરી સહિત 15 ઓરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યા, તમામને 7 વર્ષની સજા
મહેસાણા : મહેસાણા દૂધ સાગર ડેરીના કૌભાંડ અંગે આજે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો...