એક અજાણીયો પુરુષ ઉંમર વર્ષ આશરે 50 વર્ષ તારીખ 27-06-2023 ના રોજ વઢવાણ રેલવે સ્ટેશન ખાતે બેભાન હાલતમાં મળી આવેલ તેઓને સિવિલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે મોકલી આપેલ હતા, અને જેઓની સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરેલ હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કુદરતી રીતે મરણ ગયેલ હોય જેથી આ ઉપર ફોટામાં બતાવેલ વ્યક્તિને જો કોઈ ઓળખતું હોય અથવા તેના વાલી વારસો મળી આવે તો નીચેના નંબર ઉપર જાણ કરવા વિનંતી છે, 8160010106 જેની વઘુ તપાસ પોલીસ હેડ કોસ્ટેબલ દિગપાલસિંહ સજ્જનસિહ નાઓ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને...
US Share Market 2024 Big Predictions LIVE | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
US Share Market 2024 Big Predictions LIVE | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
જ્ઞાન શક્તિ પ્રોજેક્ટ શાળા મંજૂર
આરડેકતા ઇન્સ્ટિટ્યૂટમા જ્ઞાન શક્તિ પ્રોજેકટ શાળા મંજુર
સાબરકાંઠા – અરવલ્લીના આદિવાસી...
'दूसरे मंत्रालयों के बोझ में दबे हैं रेल मंत्री', कपिल सिब्बल ने ओडिशा हादसे पर केंद्र सरकार को घेरा
नई दिल्ली, Odisha Train Accident राज्यसभा सांसद कपिल सिब्बल ने ओडिशा में रेल हादसे को...
शिरुरचे खासदार डॉ. अमोल कोल्हे पक्ष बदलणार का?
पुणे: काही दिवसांपासून शिरुर लोकसभा मतदारसंघाचे खासदार अमोल कोल्हे हे भाजपच्या वाटेवर जाणार...