ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સૌકા-લીંબડીને જોડતો કોઝ-વે તૂટી ગયો હતો. જેના કારણે સૌકા, લિયાદ અને લાલિયાદ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. 12000થી વધુ વસ્તી ધરાવતા ત્રણેય ગામનો તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.સૌકાથી પસાર થતી લીંબડી-બોટાદ વચ્ચેની નર્મદા કૅનાલ તૂટી : ભારે વરસાદ કારણે ઉપરના ગામોનું વરસાદી પાણી સૌકા ગામની સીમમાંથી પસાર થતી લીંબડી-બોટાદની મુખ્ય નર્મદા કૅનાલની પાળ સાથે ટકરાયું હતું. પાણીને જવાનો માર્ગ નહીં મળતા કૅનાલની બન્ને પાળ તોડી નાખી હતી. જેના કારણે લીંબડી-બોટાદ વચ્ચેની નર્મદા કૅનાલ તૂટી ગઈ હતી. ઉપરવાસના ગામોની સીમનું પાણી સૌકા ગામમાં ઘૂસી જવાનો ખતરો ઊભો થયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IT Shares Alert! | निवेश करने से पहले इन गलतियों से बचें | Accenture Share | TCS Share | CNBC Awaaz
IT Shares Alert! | निवेश करने से पहले इन गलतियों से बचें | Accenture Share | TCS Share | CNBC Awaaz
আজাদীকা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি জাগৰন মণ্ডল পৰ্যায়ৰ সংগঠনৰ উদ্যোগত শুভাযাত্ৰা
আজাদীকা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি জাগৰন মণ্ডল পৰ্যায়ৰ সংগঠনৰ উদ্যোগত সকলোৰে ঘৰে ঘৰে...
Election 2024: Gandhi-Godse पर BJP उम्मीदवार Gangully का विवादित बयान, मचा सियासी घमासान
Election 2024: Gandhi-Godse पर BJP उम्मीदवार Gangully का विवादित बयान, मचा सियासी घमासान
સોલાપુર ડિવિઝનમાં લેવામાં આવેલા બ્લોકના કારણે ભાવનગર કાકીનાડા ટ્રેન કેન્સલ કરવામાં આવી
સોલાપુર ડિવિઝનમાં લેવામાં આવેલા બ્લોકના કારણે ભાવનગર કાકીનાડા ટ્રેન કેન્સલ કરવામાં આવી