ચોટીલાના નાના કાંધાસર ગામે યુવતિની છેડતી બાબતે પાડોશી શખ્સો વચ્ચે મારામારી થતા મંજુબેન વિષ્ણુદાસ ગોંડલીયા (ઉ.વ.પ0) નામના મહિલા પર ટ્રક ચડાવી ચગદી નાખી હત્યા કરાઇ હતી. જયારે મારામારીમાં મંજુબેનના પુત્ર ગોવિંદ (ઉ.વ.35)ને માથામાં ઇજા થતા તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.બનાવના પગલે ચોટીલા પોલીસ દોડી ગઇ હતી. આરોપી તરીકે ટ્રક ડ્રાઇવર રામશીભાઇ શિવાભાઇનું નામ આપ્યું છે. ગઇકાલ ેગોવિંદભાઇના પત્ની પર આરોપીઓએ ધારીયા વડે હુમલો કર્યો હતો તેવો આક્ષેપ થયો છે. ગઇકાલે પોલીસને આ હુમલાની જાણ કરાઇ હતી. પણ તત્કાલ એકશન ન લેતા આ હત્યાનો બનાવ બનવા પામ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*धर्माबादेत शिवसेना नेते खासदार संजय राऊत साहेब यांना जामीर मंजूर झाल्याबद्दल शिवसैनिकांच्या वतिने पेढे वाटून जल्लोष साजरा केला*
शिवसेना नेते खासदार संजय राऊत यांना तब्बल 100 दिवसांनी पत्राचाळ प्रकरणात विशेष पीएमएलए...
સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે બીએસએફના જવાનો દ્વારા નવરાત્રીની ઉજવણી
સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે બીએસએફના જવાનો દ્વારા નવરાત્રીની ઉજવણી
પાટણના સમગ્ર ભજન મંડળ દ્વારા આયોજન કરવામાં આવશે
પાટણના સમગ્ર ભજન મંડળ દ્વારા આયોજન કરવામાં આવશે
પાટણના સમગ્ર ભજન મંડળ દ્વારા આનંદ ગરબાના...
राष्ट्रपति द्रोपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी ने भी रक्षाबंधन की बधाई दी है
रक्षाबंधन का त्योहार आज यानी 11 अगस्त 2022 को देशभर में मनाया जा रहा है. श्रावण मास की शुक्ल पक्ष...