ચોટીલાના નાના કાંધાસર ગામે યુવતિની છેડતી બાબતે પાડોશી શખ્સો વચ્ચે મારામારી થતા મંજુબેન વિષ્ણુદાસ ગોંડલીયા (ઉ.વ.પ0) નામના મહિલા પર ટ્રક ચડાવી ચગદી નાખી હત્યા કરાઇ હતી. જયારે મારામારીમાં મંજુબેનના પુત્ર ગોવિંદ (ઉ.વ.35)ને માથામાં ઇજા થતા તેમને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.બનાવના પગલે ચોટીલા પોલીસ દોડી ગઇ હતી. આરોપી તરીકે ટ્રક ડ્રાઇવર રામશીભાઇ શિવાભાઇનું નામ આપ્યું છે. ગઇકાલ ેગોવિંદભાઇના પત્ની પર આરોપીઓએ ધારીયા વડે હુમલો કર્યો હતો તેવો આક્ષેપ થયો છે. ગઇકાલે પોલીસને આ હુમલાની જાણ કરાઇ હતી. પણ તત્કાલ એકશન ન લેતા આ હત્યાનો બનાવ બનવા પામ્યો હોવાનો આરોપ પણ લાગ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ITBP જવાનોને લઈ જતી બસ ખાઈમાં પડી, 39 સવાર હતા; મૃત્યુની આશંકા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ITBP જવાનોને લઈ જતી બસ ચંદનવાડી વિસ્તારમાં...
Talati Nita Patel caught red handed while accepting bribe of Rs 1 Lakh, Surat | Tv9ગુજરાતીન્યુઝ
Talati Nita Patel caught red handed while accepting bribe of Rs 1 Lakh, Surat | Tv9GujaratiNews
અવસર છે લોકશાહીનો - ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર
૩૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું...
टीएमसी सांसद शत्रुघ्न सिन्हा ने साधा भाजपा पर निशाना, कहा- अपने वादे पूरे करने की न नीयत है और न ही क्षमता
नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व वाली सरकार ने मंगलवार (23 जुलाई) को पूर्ण...
સાવલી વરસડા ગળતેશ્વર ખાતે મહીસાગર નદીના પુલ પર પાણી ફરી વળ્યા
સાવલી વરસડા ગળતેશ્વર ખાતે મહીસાગર નદીના પુલ પર પાણી ફરી વળ્યા