ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોસ્ટેબલ સંજયભાઈ મુધવા ની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં બદલી તથા પી,એસ,આઇ બી,કે મારૂડા, સહીત સમગ્ર સ્ટાફ ની અધ્યક્ષતામાં સંજયભાઈ મુંધવા નો વિદાય સમારંભ યોજાયો હતો સંજયભાઈ મુધવા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટૂંકાગાળાની ફરજમાં ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં પોતાની કામગીરીની એક ધાક ઉભી કરી હતી. ખુફિયા અને મોટા બાતમી નેટવર્કથી તાલુકા પોલીસના ડી સ્ટાફમાં જુગાર અને દેશી દારૂ નાં કેસો સહીત હાઇવે ઉપર તેમજ હોટલોમાં વિદેશી દારૂ પકડવામાં ખૂબ જ મદદરૂપ બન્યા હતાં. સોલડી કેબલ ચોરી કેસ, પીપળા ગેંગ રેપ કેસનો ભેદ ઉકેલવામાં પણ અધિકારીઓને ઉમદા રીતે મદદરૂપ બન્યા હતાં. તાલુકા પોલીસ દ્વારા બહુ સારી કામગીરી કરવા બદલ ફૂલહાર થી સન્માન કરીને વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું
રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન...
Rajya Sabha Elections: BJP नेता Naveen Jain पहुंचे राज्यसभा, सुनिए...क्या-क्या कहा? | SP | Aaj Tak
Rajya Sabha Elections: BJP नेता Naveen Jain पहुंचे राज्यसभा, सुनिए...क्या-क्या कहा? | SP | Aaj Tak
गुरूपूर्णिमां पर बच्चों को पाठ्यपुस्तिकाऐं व सफाई कर्मियों को साड़ी भेंट की
कोटा. कनवास क्षेत्र के धुलेट कस्बे में गुरूपूर्णिमां के अवसर पर भाजपा कार्यकर्ताऔं ने राजकिय उच्च...
બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા અંબાના ધામમાં સાત દિવસ મેળાનું આયોજન
બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા અંબાના ધામમાં સાત દિવસ મેળાનું આયોજન
PM Modi Bihar Visit: नए कैंपस के उद्घाटन पर PM Modi ने कहा- नालंदा से कई देशों की विरासत जुड़ी
PM Modi Bihar Visit: नए कैंपस के उद्घाटन पर PM Modi ने कहा- नालंदा से कई देशों की विरासत जुड़ी