લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા અને બાઇક લઈને અને પસાર થઈ રહેલા લીમડી હાઇવે ઉપર એસઆર પેટ્રોલ પંપ ની પાસે પસાર થઈ રહ્યા હતા તેવા સમયે પાછળથી આવતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલક નીચે ભટકાયા હતા.ત્યારે તેના માથા ઉપર ટ્રકના બિલ પરિવર્તનના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું છે અને તાત્કાલિક અસરે લીમડી પોલીસને જાણકારી મળતાની સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવી અને તપાસ હાથ ધરવામાં આવતા આ વ્યક્તિ ભલગામડા ના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા વિક્રમસિંહ ટપુભા રાણા નામના વ્યક્તિ પોતાનું બાઈક લઇ અને લીમડી હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે એસ આર પેટ્રોલ પંપની પાસે પાછળથી આવતા ટ્રકના ચાલકે તેમને અર્ફેટે લીધા હતા ત્યારે તે તેમના પોતાના બાઈક ઉપર થી નીચે પડકાયા હતા ત્યારે ભલગામડા ગામના રહેવાથી વિક્રમસિંહ ટપુભા રાણા ઉપર ટ્રકના વિલ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે ત્યારે લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે અને વિક્રમસિંહ ટપુભા રાણા નું મૃતદેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
উজনি মাজুলী মিলন সংঘত শ্ৰী শ্ৰীকৃষ্ণৰ ৰাসলীলাৰ প্ৰস্তুতি
উজনি মাজুলী মিলন সংঘত শ্ৰী শ্ৰীকৃষ্ণৰ ৰাসলীলাৰ প্ৰস্তুতিঃ বিভিন্ন জাতি-জনগোষ্ঠীৰ সন্মিলিত...
iQOO Z9s Pro जल्द होगा भारत में लॉन्च, कीमत से फीचर्स तक, मिलेंगे खास अपडेट
iQOO अपने कस्टमर्स के लिए एक नया फोन लाने की तैयारी में है। कंपनी इस महीने को आखिर में iQOO Z9s...
राजस्थान के मुख्य सचिव के खिलाफ हनुमान बेनीवाल ने खोल दिया मोर्चा,जानिए क्या है पूरा मामला
हनुमान बेनीवाल ने सीएम भजनलाल सरकार के मुख्य सचिव सुधांश पंत के खिलाफ मोर्चा खोल दिया है. बेनीवाल...
BBC की दिल्ली और मुंबई ऑफिस में आयकर विभाग के सर्वे के बाद आया कंपनी का पहला बयान
आयकर विभाग ने टैक्स चोरी के आरोप में बीबीसी के दिल्ली (Delhi) और मुंबई (Mumbai) स्थित दफ्तर में...
એસ.ટી.ડ્રાઈવર્સને માર્ગ સલામતી અંગે જાગૃત કરાયા | SatyaNirbhay News Channel
એસ.ટી.ડ્રાઈવર્સને માર્ગ સલામતી અંગે જાગૃત કરાયા | SatyaNirbhay News Channel