લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા અને બાઇક લઈને અને પસાર થઈ રહેલા લીમડી હાઇવે ઉપર એસઆર પેટ્રોલ પંપ ની પાસે પસાર થઈ રહ્યા હતા તેવા સમયે પાછળથી આવતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલક નીચે ભટકાયા હતા.ત્યારે તેના માથા ઉપર ટ્રકના બિલ પરિવર્તનના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું છે અને તાત્કાલિક અસરે લીમડી પોલીસને જાણકારી મળતાની સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવી અને તપાસ હાથ ધરવામાં આવતા આ વ્યક્તિ ભલગામડા ના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા વિક્રમસિંહ ટપુભા રાણા નામના વ્યક્તિ પોતાનું બાઈક લઇ અને લીમડી હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે એસ આર પેટ્રોલ પંપની પાસે પાછળથી આવતા ટ્રકના ચાલકે તેમને અર્ફેટે લીધા હતા ત્યારે તે તેમના પોતાના બાઈક ઉપર થી નીચે પડકાયા હતા ત્યારે ભલગામડા ગામના રહેવાથી વિક્રમસિંહ ટપુભા રાણા ઉપર ટ્રકના વિલ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે ત્યારે લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે અને વિક્રમસિંહ ટપુભા રાણા નું મૃતદેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલાના હિંડોરાણા રોડ ઉપર જયમાતાજી સર્વીસ સ્ટેશન પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ ૩૨ સાથે દાતરડીનો ગોપાલ ભીલ અને ટીંબીનો સંજય પરમાર ને ઝડપી પાડતી રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવૉડ.
રાજુલાના હિંડોરાણા રોડ ઉપર જયમાતાજી સર્વીસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ...
પંચમહાલ : બિલ્કીસબાનુ કેસના આરોપીઓને પુનઃ કડક સજા આપો, મહિલા અધિકારમંચ દ્વારા તંત્રને આવેદનપત્ર
પંચમહાલ : બિલ્કીસબાનુ કેસના આરોપીઓને પુનઃ કડક સજા આપો, મહિલા અધિકારમંચ દ્વારા તંત્રને આવેદનપત્ર
સિહોર ખાતે નગરપાલિકા માં સોમવારે બેઠક યોજાશે
આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન "હર ઘર તિરંગા” કાર્યક્રમની રાષ્ટવ્યાપી ઉજવણી થનાર છે...
অংকুৰণ প্ৰকাশনৰ তিনিখন গ্ৰন্থ উন্মোচন ঃ
আজি দিনৰ ১১ বজাত যোৰহাটৰ প্ৰীতম ভৱনত অংকুৰণ প্ৰকাশনৰ দ্বাৰা প্ৰকাশিত তিনিখন গ্ৰন্থ উন্মোচন কৰা...
યાત્રાધામ ડાકોર ૨૭ વર્ષ બાદ દીપાવલી ના પાવન પર્વ નિમિત્તે રણછોડજી ના દ્વાર બંધ 2022 | Spark Today
યાત્રાધામ ડાકોર ૨૭ વર્ષ બાદ દીપાવલી ના પાવન પર્વ નિમિત્તે રણછોડજી ના દ્વાર બંધ 2022 | Spark Today