લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા અને બાઇક લઈને અને પસાર થઈ રહેલા લીમડી હાઇવે ઉપર એસઆર પેટ્રોલ પંપ ની પાસે પસાર થઈ રહ્યા હતા તેવા સમયે પાછળથી આવતા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલક નીચે ભટકાયા હતા.ત્યારે તેના માથા ઉપર ટ્રકના બિલ પરિવર્તનના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું છે અને તાત્કાલિક અસરે લીમડી પોલીસને જાણકારી મળતાની સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવી અને તપાસ હાથ ધરવામાં આવતા આ વ્યક્તિ ભલગામડા ના હોવાનું બહાર આવ્યું હતું ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા વિક્રમસિંહ ટપુભા રાણા નામના વ્યક્તિ પોતાનું બાઈક લઇ અને લીમડી હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા.ત્યારે એસ આર પેટ્રોલ પંપની પાસે પાછળથી આવતા ટ્રકના ચાલકે તેમને અર્ફેટે લીધા હતા ત્યારે તે તેમના પોતાના બાઈક ઉપર થી નીચે પડકાયા હતા ત્યારે ભલગામડા ગામના રહેવાથી વિક્રમસિંહ ટપુભા રાણા ઉપર ટ્રકના વિલ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે ત્યારે લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હાલમાં તપાસ હાથ ધરી રહી છે અને વિક્રમસિંહ ટપુભા રાણા નું મૃતદેને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Drugs seized in Dhakuakhana - One person was arrested
The state continues its anti-drug campaign. You have been rescued from hiding. Today, an...
ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે 25 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે
ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ માટે 25 સપ્ટેમ્બર થી 24 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે
चंद्रमा पर मानव के उतरने की तैयारी पूरी, भारत जल्द स्थापित करेगा स्पेस स्टेशन
सब कुछ ठीक-ठाक रहा तो भारत 2035 तक अंतरिक्ष स्टेशन स्थापित करेगा। वहीं, 2040 तक चंद्रमा पर मानव...
शिक्षा मंत्री मदन दिलावर की पहल पर रामगंज मंडी में सरकार आपके द्वार
*शिक्षा मंत्री मदन दिलावर की पहल पर रामगंजमंडी मैं सरकार आपके द्वार*
कोटा। शिक्षा एवं...
તા..૩૦/૦૮/૨૦૨૨મનહર દાન ગઢવી પી.જી.વી સી એલ વઢવાણમાંથી વય મર્યાદા ના કારણેનિવૃત્ત થતાં વિદાયસમારોહ
તા..૩૦/૦૮/૨૦૨૨મનહર દાન ગઢવી પી.જી.વી સી એલ વઢવાણમાંથી વય મર્યાદા ના કારણેનિવૃત્ત થતાં વિદાયસમારોહ