દસાડા તાલુકાના ગ્રામજનો છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ઢોરના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થોડા દિવસ પહેલા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જોકે સદનસીબે કોઇ ઈજા થઈ ન હતી આટલે ન અટકતા મોડી રાત્રે એક મહિલાને અડફેટે લેતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એથી મહિલાને લોહીલુહાણ હાલતમા દસાડા હોસ્પિટલમા ઘસેડાઈ હતી. જ્યાં 11 જેટલા ટાકા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વધુમાં મહિલાને વધુ સારવાર અર્થે વિરમગામ પણ લઈ જવાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.આ ચકચારી બનાવ બાદ રોસે ભરાયેલા ગ્રામજનો દસાડા પોલીસે મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા.જ્યારે આ બાબતે દસાડા ગ્રામ પંચાયતને જાણ થતા રખડતા ઢોરને ઝડપી માંડલ પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે. અને તે બાબતે કાર્યવાહી હાથધરી હોવાનું વધુમા તેમણે જણાવ્યું હતુ. દસાડાના ગ્રામજનોમા રખડતા ઢોર દ્વારા થતી વારંવારની હેરાનગતિથી રોષ ભભુકી ઉઠયો હતો. અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્ર દ્વારા રખડતા ઢોરની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिलस्वां महादेव मंदिर ट्रस्ट को बदनाम करने के प्रयास निन्दाजनक,, उपरमाल किसान महापंचायत ने मंदिर ट्रस्ट के संदर्भ में कलेक्टर को सौपा ज्ञापन
भीलवाड़ा
ब्यूरो रिपोर्ट
तिलस्वा महादेव मंदिर ट्रस्ट के संदर्भ में ऊपर माल किसान...
भारतीय कांग्रेस कमेटी के संविधान रक्षक टीम ने पोधा रोपण किया केशोरायपाटन
भारतीय कांग्रेस कमेटी के संविधान रक्षक टीम ने पोधा रोपण किया
केशोरायपाटन
ग्राम जय स्थल में...
વલભીપુર તાલુકાના હળિયાદ ગામે એક રજપૂત સમાજના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
વલભીપુર તાલુકાના હળિયાદ ગામે એક રજપૂત સમાજના યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
બિપરજોય વાવાજોડા અંગે આજના લેટેસ્ટ અપડેટ કચ્છ-પશ્ચિમ-સૌરાષ્ટ્ર વાવાજોડા ના સામૈયા માટે તૈયાર રહો.
વાવાઝોડુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. અને સતત ગુજરાત નજીક આવી રહ્યું છે.
વાવાઝોડુ કચ્છ ને હિટ...
Mumbai To Ayodhya Flights News: श्री राम की नगरी से जल्द शुरू होगी फ्लाइट्स | Ram Mandir News
Mumbai To Ayodhya Flights News: श्री राम की नगरी से जल्द शुरू होगी फ्लाइट्स | Ram Mandir News