લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शंकरगढ़ ग्राम पेट्रोल पंप के पास तेज रफ़्तार चार पहिया कार ने भैंसों को मारी टक्कर दो की मौत एक घायल
जीतेन्द्र रजक -: पन्ना जिले के गुनौर थाना क्षेत्र अंतर्गत आने वाले पटना कला निवासी...
CM केजरीवाल को बड़ा झटका, SC ने अंतरिम जमानत बढ़ाने की याचिका पर तुरंत सुनवाई से किया इनकार
Arvind Kejriwal Surrender News। दिल्ली आबकारी नीति घोटाले में मनी लॉन्ड्रिंग के आरोपी सीएम...
Assam CM Himanta Biswa Sarma meets Manipur CM N Biren Singh in Imphal.
Assam CM Himanta Biswa Sarma meets Manipur CM N Biren Singh in Imphal.
ट्रूडो ने कनाडा फर्स्ट नीति का ऐलान किया:काबिल लोग नहीं मिले तो विदेशी स्टाफ रखने से पहले बताना होगा; भारतीय छात्रों पर असर पड़ेगा
कनाडा के PM जस्टिन ट्रूडो ने 2025 से विदेशी अस्थायी कर्मचारियों की भर्ती के लिए नियम सख्त कर दिए...