લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी महोत्सव के 10 दिवसीय श्रृंखला के अंतर्गत आयोजित उद्योग एवं हस्तशिल्प शिल्पग्राम मेला मंच पर मंगलवार कोआयोजित सब जूनियर, जूनियर, सीनियर, मां बेटी सज घज प्रतियोगिता संपन्न
बूंदी महोत्सव के 10 दिवसीय श्रृंखला के अंतर्गत आयोजित उद्योग एवं हस्तशिल्प शिल्पग्राम मेला मंच पर...
Anantnag Encounter: अनंतनाग में सेना के जवानों की शहादत पर राजनीतिक बयानों की बौछार शुरू | Aaj Tak
Anantnag Encounter: अनंतनाग में सेना के जवानों की शहादत पर राजनीतिक बयानों की बौछार शुरू | Aaj Tak
सांस्कृतिक कार्यक्रम की प्रस्तुतियों ने मन मोहा - बूंदी स्थापना दिवस पर रंगारंग सांस्कृतिक संध्या का आयोजन
बूंदी के 783वें स्थापना दिवस के उपलक्ष में जिला प्रशासन एवं पर्यटन विभाग की ओर से सोमवार को नवल...
वित्त मंत्री निर्मला सीतारमण ने जलवायु परिवर्तन पर जताई चिंता, कहा- यह हमें परेशान कर रहा है
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण ने लगातार बदलते जलावायु परिवर्तन पर अपनी चिंता जाहिर...
આજ રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન માં પી આઇ શ્રી જી આર ગઢવી દ્રારામોહરમ નિમિત્તે શાંતિ મીટીંગ યોજવામાં આવી
આજ રોજ મીઠાપુર પોલીસ સ્ટેશન માં પી આઇ શ્રી જી આર ગઢવી દ્રારામોહરમ નિમિત્તે શાંતિ મીટીંગ યોજવામાં આવી