લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কংগ্ৰেছ আৰু AIUDF ৰ আছে গোপন মিত্ৰতা: মন্ত্ৰী পীয়ুষ হাজৰিকা
কংগ্ৰেছ আৰু AIUDF ৰ আছে গোপন মিত্ৰতা। মৰিগাঁৱত মন্ত্ৰী পীয়ুষ হাজৰিকাই কৰিলে এই ৰাজনৈতিক মন্তব্য।...
Udgir - डिग्रस येथील गट क्रमांक 103 मधील लोकांना 10 दिवसात घरे खाली करण्याची नोटीस
Udgir - डिग्रस येथील गट क्रमांक 103 मधील लोकांना 10 दिवसात घरे खाली करण्याची नोटीस
अगले साल से भारत बन जाएगा सेमीकंडक्टर निर्माता, 2024 से देश में ही बनने लगेगी चिप
नई दिल्ली। चीन की सरकार की तरफ से प्रतिबंध के बाद अमेरिकन सेमीकंडक्टर कंपनी...
ડીસામાં ડોકટર હાઉસના 43 તબીબોને નોટીસ ફટકારી
રાજકોટના અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સરકારે એક્શનમાં આવી ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ...
সোণাৰিৰ বৰহাটত উৎকোচ লৈ আটক হ'ল লাট মণ্ডল হৰিপ্ৰসাদ দাস
সোণাৰিৰ বৰহাটত উৎকোচ লৈ আটক হ'ল লাট মণ্ডল হৰিপ্ৰসাদ দাস।
সোণাৰিৰ বৰহাটত দুৰ্নীতি নিবাৰক শাখাই...