લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: AAP सांसद Sanjay Singh को झटका, आप सांसद संजय सिंह की याचिका ख़ारिज | AAP News
Breaking News: AAP सांसद Sanjay Singh को झटका, आप सांसद संजय सिंह की याचिका ख़ारिज | AAP News
અમદાવાદ: દેશ આઝાદ થયો પણ આમને આઝાદી ક્યારે મળશે? | અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે હમણાં નામના મેળવી છે
અમદાવાદ: દેશ આઝાદ થયો પણ આમને આઝાદી ક્યારે મળશે? | અમદાવાદે સ્વચ્છ શહેર તરીકે હમણાં નામના મેળવી છે
UP के Kanpur की पुलिस क्या सो रही थी? Ghatampur में हुई वीभत्स घटना पर Yogi सरकार चुप क्यों?
UP के Kanpur की पुलिस क्या सो रही थी? Ghatampur में हुई वीभत्स घटना पर Yogi सरकार चुप क्यों?
દિયોદર ગ્રામ પંચાયત ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
દિયોદર ગ્રામ પંચાયત ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
ಬೆಂಗಳೂರಿನ ನಾಗವಾರದ ಡಿ.ಎಸ್. ಮ್ಯಾಕ್ಸ್ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಸಂಸ್ಥೆಯ ಕಚೇರಿಯಲ್ಲಿ "78ನೇ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನಾಚರಣೆ"ಯನ್ನು ಅದ್ದೂರಿಯಾಗಿ ಆಚರಿಸಿದರು.
ಆಗಸ್ಟ್ 15, 2024
ಬೆಂಗಳೂರಿನ ನಾಗವಾರದ ಡಿ.ಎಸ್. ಮ್ಯಾಕ್ಸ್ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಸಂಸ್ಥೆಯ ಕಚೇರಿಯಲ್ಲಿ "78ನೇ...