લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिंदूह्रदयसम्राट हे फक्त बाळासाहेब ठाकरेच
संभाजीनगर : हिंदूहृदयसम्राट हे फक्त बाळासाहेब ठाकरेच आहेत, आणि ते त्यांना जनतेने दिलेलं पद आहे,...
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ પર આવેલા લક્ષ્મી પંપ પર પાસે થયો અકસ્માત આ અકસ્માત કેવી રીતે થયો તે જાણો
વલભીપુર ઉમરાળા હાઇવે રોડ પર આવેલા લક્ષ્મી પંપ પર પાસે થયો અકસ્માત આ અકસ્માત કેવી રીતે થયો તે જાણો
મોરબી દુર્ઘટના: જૂનાગઢના ડેપ્યુટી મેયર
ગિરીશ કોટેચા મોરબી પહોંચ્યા, મૃતકોના
પરિવારને મળી સાંત્વના પાઠવી
મોરબીમાં દુઃખદ ઘટના બનતા ભલભલાના
કાળજા કંપી ગયા હતા. મચ્છુ નદી પરનો પુલ
તૂટતા લોકો પાણીમાં...
पीएम सूर्यघर मूफ्त बिजली योजना शिविर में पंजीकरण के साथ हुआ समस्या का समाधान
बालोतरा, 25 अक्टूबर। जोधपुर डिस्कॉम के अधीक्षण अभियंता कार्यालय में शुक्रवार को आयोजित पीएम...
જસદણ બાયપાસ સર્કલ નજીક અકસ્માત સર્જાયો ત્રણ લોકો ઈજાગ્રત થતા સારવારથી હોસ્પિટલે ખસેડાયા
જસદણ બાયપાસ સર્કલ નજીક અકસ્માત સર્જાયો ત્રણ લોકો ઈજાગ્રત સતા સારવારથી હોસ્પિટલે ખસેડાયા