લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
স্বৰ্ণ পদক জয়ী নয়নমণি শইকীয়ালৈ আহিল আৰু এটা ভাল খবৰ
কমনৱেলথত স্বৰ্ণ পদক দখল কৰা সৰুপথাৰৰ নয়নমণি শইকীয়ালৈ আহিল আন এক সুখবৰস্বর্ণজয়ৰ পাছতেই নয়নমণি...
સુરત શહેરના મેયર દ્વારા શહેરી જનતાને વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું.
સુરત શહેરના મેયર દ્વારા શહેરી જનતાને વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં...
નાગદેવ ક્યારેય દૂધ પીતા નથી. નાગપંચમી એ નાગદેવની પુજા કરી રક્ષણ કરવું જરૂરી. સર્પવિદ અશોકભાઈ સાંખટે સર્પની સુરક્ષા કરવા કરી અપીલ.
નાગદેવ ક્યારેય દૂધ પીતા નથી. નાગપંચમી એ નાગદેવની પુજા કરી રક્ષણ કરવું જરૂરી. સર્પવિદ અશોકભાઈ...
રાજસ્થાનમાં ઈન્દ્ર મેઘવાલના મૃત્યુના પડઘા ગુજરાતમાં,દલિત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ.
રાજસ્થાનમાં ઈન્દ્ર મેઘવાલના મૃત્યુના પડઘા ગુજરાતમાં,દલિત સમાજ દ્વારા અમદાવાદ મા.કલેકટર શ્રી...
মৰাণ চহৰৰ মাজমজিয়াত সংঘটিত হোৱা পথ দুৰ্ঘটনা
মৰাণ চহৰৰ মাজমজিয়াত সংঘটিত হোৱা পথ দুৰ্ঘটনা সম্পৰ্কত যান-বাহন আৰক্ষী বিষয়াৰ প্ৰতিক্ৰিয়া