લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના પરનાળા ગામના વર્ષોથી બિસ્માર બેઠા કોઝ-વે પર પાણી ફરી વળ્યું છે. કોઝ-વે પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. બિસ્માર કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનો ફસાવાના શરૂ થઈ ગયા છે.વાહનો અને લોકો જીવના જોખમે બેઠો કોઝ-વે પસાર કરવા મજબૂર બની ગયા છે. કારનું ટાયર કોઝ-વે નીચે ઉતરી જતાં અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. રાહદારીઓએ મુસાફરોને કારમાંથી બહાર કાઢી હાથોની સાંકળ બનાવી કોઝ-વે પર કરાવ્યો હતો. જેના કારણે થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરનાળા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વર્ષે કોઝ-વે પર પાણી ફરી વળે ત્યારે પરનાળા-ગેડી રસ્તો બંધ થઈ જાય છે. તાલુકા મથક સાથે જોડતો રસ્તો બંધ થતાં હાલાકી ભોગવવી પડે છે. બેઠા કોઝ-વેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તો નળકાંઠા વિસ્તારનો કાયમી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 घंटे तक लाइनमैन का शव बिजली के खंभे पर लटका रहा, दर्दनाक मौत का जिम्मेदार कौन
राजस्थान के केकड़ी जिले में रविवार को बिजली की लाइन ठीक करने खंभे पर चढ़े लाइनमैन की करंट की चपेट...
राजस्थान में कांग्रेस को मिलेगी बंपर सीटें! पार्टी की सर्वे रिपोर्ट को देखकर बीजेपी की बढ़ गई टेंशन?
राजस्थान में लोकसभा चुनाव के लिए मतदान खत्म होने के बाद बीजेपी और कांग्रेस में सीटों के आंकलन का...
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવતા જીઆરડી જવાનોએ ધારાસભ્યોને રજૂઆત કરી
વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ફરજ બજાવતા જીઆરડી જવાનોએ ધારાસભ્યોને રજૂઆત કરી
Jaipur-Mumbai Express Train Firing: चलती ट्रेन में RPF जवान ने की Firing, ASI और 3 यात्रियों की मौत
Jaipur-Mumbai Express Train Firing: चलती ट्रेन में RPF जवान ने की Firing, ASI और 3 यात्रियों की मौत
लखनऊ: श्री राम जानकी मंदिर में भगवान श्री राम, लक्ष्मण और माता सीता की मूर्तियों की हुई स्थापना
लखनऊ। जनपद हरदोई के अतरौली थाना क्षेत्र अंतर्गत ग्राम टांडि मजरा कुरौध में रामचंद्र जी ठाकुर जी...