સુરત જિલ્લામાં વિવિધ સ્થળે વરસેલા વરસાદના પગલે સૌથી વધુ કામરેજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને પગલે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાંની ઘટના સામે આવી હતી.વરસાદને પગલે પરબ ગામે આવેલી રાજીવ નગર વસાહત વિભાગ-2 મા આવેલા હળપતિ વાસ ખાતે રહેતા સુનિલભાઈ ધનસુખભાઈ રાઠોડના ઘરના સિમેન્ટના પતરા તુટી ગયા હતા.જ્યારે બીજી ઘટનામાં કામરેજ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટી સામે મામા દેવ મંદિર રોડ પર આવેલા સાઇ મિલન રો હાઉસની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં બાજુના શેરડીના ખેતરમાં જઈ પડી હતી.સાઇ મિલન રો હાઉસમાં આવેલા ગાર્ડનને કવર કરતી દિવાલ તેની બાજુના ખેતરનું લેવલ નીચે જતા વરસાદમાં માટીના ધોવાણના પગલે અંદાજિત 12 ફૂટ ઊંચાઈ અને સો ફૂટ લંબાઈ ધરાવતી દિવાલ વરસાદના પગલે ધરાશયી થઇ જવા પામી હતી.જ્યારે બીજી ઘટનામાં કામરેજના પરબ ગામે આવેલા હળપતિ વાસ રાજીવ નગર - 2 માં રહેતા વ્યક્તિના ઘરના સિમેન્ટના પતરાને નુકશાન થયું હતું.જે બંને દુર્ધટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Foreign Minister S Jaishankar Interview: China और Pakistan को लेकर क्या बोले विदेश मंत्री? | Part-2
Foreign Minister S Jaishankar Interview: China और Pakistan को लेकर क्या बोले विदेश मंत्री? | Part-2
વ્રજપર ગામે ગૌચરની જમીન ખેડવા બાબતે ધિંગાણું
ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન ખેડવા બાબતે હાલ અમદાવાદ ખાતે રહેતા અને...
ISRO launches PSLV-C56 carrying 7 satellites from Sriharikota, Andhra Pradesh.
ISRO launches PSLV-C56 carrying 7 satellites from Sriharikota, Andhra Pradesh.
ધારી નજીક ખાનગી બસ અને ખાનગી એમ્બ્યુન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત...., 3 ના મોત.., 2 ની હાલત ગંભીર...
ધારી નજીક ખાનગી બસ અને ખાનગી એમ્બ્યુન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત...., 3 ના મોત.., 2 ની હાલત ગંભીર...
વાવના ટડાવમાં નવજાત શિશુ મળી આવતાં ચકચાર
વાવ તાલુકાના ટડાવ ગામે આવેલા તળાવના બાવળોમાં કોઈક કઠોર કાળજાની માતા તાજા જન્મેલા નવજાત શિશુને...