સુરત જિલ્લામાં વિવિધ સ્થળે વરસેલા વરસાદના પગલે સૌથી વધુ કામરેજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેને પગલે કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાંની ઘટના સામે આવી હતી.વરસાદને પગલે પરબ ગામે આવેલી રાજીવ નગર વસાહત વિભાગ-2 મા આવેલા હળપતિ વાસ ખાતે રહેતા સુનિલભાઈ ધનસુખભાઈ રાઠોડના ઘરના સિમેન્ટના પતરા તુટી ગયા હતા.જ્યારે બીજી ઘટનામાં કામરેજ રોડ પર આવેલી નીલકંઠ સોસાયટી સામે મામા દેવ મંદિર રોડ પર આવેલા સાઇ મિલન રો હાઉસની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં બાજુના શેરડીના ખેતરમાં જઈ પડી હતી.સાઇ મિલન રો હાઉસમાં આવેલા ગાર્ડનને કવર કરતી દિવાલ તેની બાજુના ખેતરનું લેવલ નીચે જતા વરસાદમાં માટીના ધોવાણના પગલે અંદાજિત 12 ફૂટ ઊંચાઈ અને સો ફૂટ લંબાઈ ધરાવતી દિવાલ વરસાદના પગલે ધરાશયી થઇ જવા પામી હતી.જ્યારે બીજી ઘટનામાં કામરેજના પરબ ગામે આવેલા હળપતિ વાસ રાજીવ નગર - 2 માં રહેતા વ્યક્તિના ઘરના સિમેન્ટના પતરાને નુકશાન થયું હતું.જે બંને દુર્ધટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Car Maintenance Tips For Beginners: नौसिखिये कार ड्राइवर्स गाड़ी को मेंटेन रखनें के लिए जरूर करें ये काम
Car Maintenance Tips For Beginners अगर आप बिगनर हैं तो आपको सबसे पहले गाड़ी के मैनुअल के बारे में...
জৰাজীৰ্ণ পথত ভূঁই ৰুই ৰাইজে সাব্যস্ত কৰিলে প্ৰতিবাদ শতাধিক পুৰুষ মহিলাই পথলৈ উলাই আহি চৰকাৰ বিৰোধী বিভিন্ন শ্ল'গানেৰে আকাশ বতাহ কঁপাই তোলে নিৰ্বাচনৰ প্ৰাকমুহুৰ্তত পথছোৱা নিৰ্মাণ নকৰিলে ভোট বৰ্জনৰ হুংকাৰ স্থানীয় ৰাইজৰ
নলবাৰী জিলাৰ উত্তৰ কৈঠালকুছিত এটি গুৰুত্বপূৰ্ণ লোকনির্মাণ পথত হোৱা প্ৰকাণ্ড-প্ৰকাণ্ড...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના બનાવથી ચકચાર મચી : ૨૨ વર્ષિય પરણિતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
કોઈક કારણસર મનમા કંઈક લાગી આવતા ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની ૨૨ વર્ષીય પરણીત મહિલાએ પોતાના...
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ, તંત્રની બેદરકારી કે ખુલ્લો દોર? તેવા સવાલો ઉઠવા પામ્યા
જુનાગઢ શા માટે સ્વચ્છતા અભિયાનમાં પાછળ, તંત્રની બેદરકારી કે ખુલ્લો દોર? તેવા સવાલો ઉઠવા પામ્યા