શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ના આંગણે સ્કૂલ બસ નું શુભ મુહૂર્ત કરાયું...વર્તમાન સમયમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાળામાં ભણતા બાળકો માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં પણ બાળકોને વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે સેવામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં શાળાના બાળકોને સ્કૂલ બસની સેવા હવે આપવામાં આવશે .ત્યારે આજરોજ શાળાના આંગણે સ્કૂલ બસ આવતા શાળાના પ્રમુખ અને શાળાના આચાર્ય તેમજ સમગ્ર વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.શુભ ચોઘડિયે કુમકુમ તિલક કરી શાળા ના આંગણે બસ નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર સ્ટાફ નું મોં મીઠું કરાવી સમગ્ર સ્ટાફ છૂટો પડ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেহাৰকুছি ৰাজহুৱা শ্ৰীশ্ৰী নাগপঞ্চমী পূজাৰ ৰূপালী জয়ন্তী মহোৎসৱৰ আয়োজন
নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত ঐতিহ্যমণ্ডিত শ্ৰীশ্ৰী মনসাপীঠ,দেহাৰকুছিত বছৰে বছৰে অনুষ্ঠিত...
नवरात्र महोत्सवात महिलांनी मौल्यवान वस्तूचा वापर करू नये पोलीस नि. दिपककुमार वाघमारे यांचे आवाहन
नवरात्र महोत्सवात महिलांनी मौल्यवान वस्तूचा वापर करू नये पोलीस नि. दिपककुमार वाघमारे यांचे आवाहन
ધાનેરા પંથક ના ખેડૂતોને વિજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ના મળતા પહોચ્યા યુજીવીસીએલ કચેરી એ..
.ધાનેરા પંથકના ખેડૂતોને વિજ પુરવઠો પૂરતા પ્રમાણમાં ના મળતા પહોંચ્યા યુજીવીસીએલ કચેરીએ...
...
মণিপুৰৰ টুপুলত ভূমিস্খলনত নিহত ১৬ শ্ৰমিকৰ কুশতলীত আজি ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ
মণিপুৰৰ টুপুলত বিগত ২৯জুনত ভূমিস্খলনত নিহত ১৬শ্ৰমিকৰ কুশতলীত আজি ৰাজহুৱা আদ্যশ্ৰাদ্ধ
Abdul sattar yancha vadgrast vaktavya | अब्दुल सत्तार यांचं वादग्रस्त वक्तव्य | supriya sule
Abdul sattar yancha vadgrast vaktavya | अब्दुल सत्तार यांचं वादग्रस्त वक्तव्य | supriya sule