શ્રી તપસ્વી વિદ્યા સંકુલ ના આંગણે સ્કૂલ બસ નું શુભ મુહૂર્ત કરાયું...વર્તમાન સમયમાં વિવિધ સંસ્થાઓ દ્વારા શાળામાં ભણતા બાળકો માટે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર મથકે આવેલ શ્રી તપસ્વી વિદ્યા સંકુલ માં પણ બાળકોને વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે સેવામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં શાળાના બાળકોને સ્કૂલ બસની સેવા હવે આપવામાં આવશે .ત્યારે આજરોજ શાળાના આંગણે સ્કૂલ બસ આવતા શાળાના પ્રમુખ અને શાળાના આચાર્ય તેમજ સમગ્ર વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.શુભ ચોઘડિયે કુમકુમ તિલક કરી શાળા ના આંગણે બસ નું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર સ્ટાફ નું મોં મીઠું કરાવી સમગ્ર સ્ટાફ છૂટો પડ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગાંધીધામમાં શરદપૂનમની ધામધૂમથી ઉજવણી 
 
                       ત્રણ વર્ષના વિરામ બાદ હાલે navratri નો પર્વ ધૂમધામ થી ઉજવવા બાત 9 તારીખે શરદ પૂનમનું પણ...
                  
   અમદાવાદમાં આવેલ લાલદરવાજા વીજળી ધર પાસે લકી હોટલ પાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ માઇનોરિટી... | By Ahmedabad head line news | Facebook 
 
                      અમદાવાદમાં આવેલ લાલદરવાજા વીજળી ધર પાસે લકી હોટલ પાસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના...
                  
   कोटा UIT में पटवारी 3 हजार रिश्वत लेते ट्रैप, बाथरूम की तरफ ले जाकर घुस ली, प्लॉट का पट्टा बनाने की एवज में 15 हजार मांगे 
 
                      एंटी करप्शन ब्यूरो (ACB) कोटा की स्पेशल टीम ने नगर विकास न्यास (UIT) (अब केडीए) के पटवार रॉकी...
                  
   દિયોદરમાં વાતાવરણમાં પલટો,,વાવાઝોડા ની અસર વર્તાઈ.. રહેણાંક મકાનના પતરા ઉડ્યા. 
 
                      સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ...
                  
   
  
  
 