સુરેન્દ્રનગર શહેરમાં બે દિવસ પહેલા જ એક કાચના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન સમાજના આધેડે હપ્તાની રકમ નહીં ભરી શકતા અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા દાદાગીરી કરી અને પૈસા ભરવાનું દબાણ કરવાના કારણે દવા પી અને આત્મહત્યા ની કોશિશ કરી હોવાનો બનાવજો તાજો હોવાનું અને જેની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળે છે ત્યારે વળી ફરીવાર સુરેન્દ્રનગર શહેરના શક્તિ પરા વિસ્તારમાં રહેતા એક પરિવારના પતિએ ફાઇનાન્સ માંથી લોન લઈ અને પોતાના અંગત કામ માટે વાપરી નાખવામાં આવતા અને હપ્તો નહીં ભરી શકવાના કારણે અવારનવાર ઘરે આવી અને ફાઇનાન્સ કંપનીના માણસો મહિલાઓ સાથે દાદાગીરી કરતા હોવાનું બહાર આવ્યું છે.મહિલાને માર પણ મારવામાં આવ્યો હોવાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવ્યા છે. આ બનાવ શક્તિપરા વિસ્તાર સુરેન્દ્રનગરમાં બન્યો હોવાનું જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા મહિલાને માર મારવાની અને કડક ઉઘરાણી કરી અને ફાઇનાન્સ કંપનીના લોકો દાદાગીરી કરતા હોવાના સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે મહિલાએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની પ્રેરણા થી આજે રિલીઝ થશે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન
મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની પ્રેરણા થી આજે રિલીઝ થશે ગુજરાતી મૂવી "પૂર્ણ પુરુષોત્તમ શ્રી...
Parenting Tips: इन 4 वजहों से डिप्रेशन का शिकार हो सकते हैं आपके बच्चे, इन लक्षणों से करें इसकी पहचान
तेजी से बदलती लाइफस्टाइल का असर सिर्फ बड़ों पर ही नहीं बल्कि बच्चों पर भी देखने को मिलता है। इन...
ડીસા તાલકાના બાઈવાડા ગામના વતની રબારી સમાજ અને કોંગ્રેસના અગ્રણી એવા નરસિંહભાઈ દેસાઈએશુભેચ્છાપાઠવી
ડીસા તાલકાના બાઈવાડા ગામના વતની રબારી સમાજ અને કોંગ્રેસના અગ્રણી એવા નરસિંહભાઈ દેસાઈએશુભેચ્છાપાઠવી
सिंदफणा प्रकल्पाचे केले जल पूजन
सिंदफणा मध्यम प्रकल्प ओव्हर फ्लो झल्याने सामाजिक कार्यकर्ते आजीनाथ गवळी यांच्याकडुन जलपूजन...