સુરેન્દ્રનગર શહેરમાં બે દિવસ પહેલા જ એક કાચના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન સમાજના આધેડે હપ્તાની રકમ નહીં ભરી શકતા અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા દાદાગીરી કરી અને પૈસા ભરવાનું દબાણ કરવાના કારણે દવા પી અને આત્મહત્યા ની કોશિશ કરી હોવાનો બનાવજો તાજો હોવાનું અને જેની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળે છે ત્યારે વળી ફરીવાર સુરેન્દ્રનગર શહેરના શક્તિ પરા વિસ્તારમાં રહેતા એક પરિવારના પતિએ ફાઇનાન્સ માંથી લોન લઈ અને પોતાના અંગત કામ માટે વાપરી નાખવામાં આવતા અને હપ્તો નહીં ભરી શકવાના કારણે અવારનવાર ઘરે આવી અને ફાઇનાન્સ કંપનીના માણસો મહિલાઓ સાથે દાદાગીરી કરતા હોવાનું બહાર આવ્યું છે.મહિલાને માર પણ મારવામાં આવ્યો હોવાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવ્યા છે. આ બનાવ શક્તિપરા વિસ્તાર સુરેન્દ્રનગરમાં બન્યો હોવાનું જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા મહિલાને માર મારવાની અને કડક ઉઘરાણી કરી અને ફાઇનાન્સ કંપનીના લોકો દાદાગીરી કરતા હોવાના સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે મહિલાએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ પોતાની માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો.
પંચાયત હસ્તકના આરોગ્યકર્મીએ પોતાની માગ સાથે સરકાર સામે ફ્લેશ લાઈટ દેખાડી વિરોધ નોંધાવ્યો.
फिनाले में पहुंचने के लिए विशाल पांडे ने बनाया मास्टर प्लान, Bigg Boss OTT 3 के फाइनलिस्ट होंगे ये कंटेस्टेंट्स!
अनिल कपूर द्वारा होस्ट किए जाने वाला शो 'बिग बॉस ओटीटी 3' में फैंस की दिलचस्पी बढ़ती नजर आ रही...
राहुल गांधी बताएं कांग्रेस ने 60 साल राज किया पर गरीब गरीब क्यों है- चुघ
राहुल गांधी बताएं
वही गरीबी जिसका 70 के दशक में नारा देकर आप 60 साल में गरीबी दूर नहीं कर...
मराठा आरक्षणासाठी च्या बैठकीसाठी जाताना विनायक मेटे यांचे अपघाती निधन.. सरकारला सवाल..
मराठा आरक्षणासाठी च्या बैठकीसाठी जाताना विनायक मेटे यांचे अपघाती निधन.. सरकारला सवाल..
રખડતા ઢોર મામલે પોલીસ પણ એક્શનમાં - અમદાવાદમાં આજથી ઘાસચારો રસ્તા વચ્ચે વેચનાર પર તવાઈ આવશે
રખડતા ઢોરના ત્રાસને જોતા અમદાવાદમાં પોલીસ પણ હરકતમાં આવી છે ત્યારે જેઓ ચાર રસ્તા પર ઘાસ વેચી...