સુરેન્દ્રનગર શહેરમાં બે દિવસ પહેલા જ એક કાચના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન સમાજના આધેડે હપ્તાની રકમ નહીં ભરી શકતા અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા દાદાગીરી કરી અને પૈસા ભરવાનું દબાણ કરવાના કારણે દવા પી અને આત્મહત્યા ની કોશિશ કરી હોવાનો બનાવજો તાજો હોવાનું અને જેની તપાસ હજી ચાલુ હોવાનું જાણવા મળે છે ત્યારે વળી ફરીવાર સુરેન્દ્રનગર શહેરના શક્તિ પરા વિસ્તારમાં રહેતા એક પરિવારના પતિએ ફાઇનાન્સ માંથી લોન લઈ અને પોતાના અંગત કામ માટે વાપરી નાખવામાં આવતા અને હપ્તો નહીં ભરી શકવાના કારણે અવારનવાર ઘરે આવી અને ફાઇનાન્સ કંપનીના માણસો મહિલાઓ સાથે દાદાગીરી કરતા હોવાનું બહાર આવ્યું છે.મહિલાને માર પણ મારવામાં આવ્યો હોવાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવ્યા છે. આ બનાવ શક્તિપરા વિસ્તાર સુરેન્દ્રનગરમાં બન્યો હોવાનું જાણવા મળે છે ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા મહિલાને માર મારવાની અને કડક ઉઘરાણી કરી અને ફાઇનાન્સ કંપનીના લોકો દાદાગીરી કરતા હોવાના સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે મહિલાએ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે હાલમાં ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાંભા ના રાણીંગપરા ગામે સીમ વિસ્તારમાં થયેલ સબર્મશીબલ મોટર તથા કેબલ ચોરીનો ગુન્હો દાખલ થયાના ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી ખાંભા પોલીસ ટીમ.
તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ -
ગુન્હાની વિગતઃ
આ કામે ફરીયાદી - અમૃતગીરી રામગીરી ગોસ્વામી રહે.રાણીંગપરા...
প্ৰাপ্য মজুৰিৰ দাবীত টিংখাঙৰ নামদাং খণ্ড বন বিষয়াৰ কাৰ্যালয়ত শ্ৰমিকৰ প্ৰতিবাদ
টিংখাঙৰ খোৱাং বনাঞ্চলিক কাৰ্যালয়ৰ অধীনৰ নাংদাং খণ্ড বন বিষয়াৰ কাৰ্যালয়ৰ জৰিয়তে বনানিকৰণত...
थाईलैंड में पटरी पर रेल की जगह दौड़ रहा था ट्रक, सामने से टकरा गई ट्रेन; 8 लोगों की मौत
थाईलैंड में ट्रक और ट्रेन की भीषण टक्कर हो गई है। इस हादसे में 8 लोगों की मौत हुई है। हादसा उस...
गुरुकुल विद्यालय ग्राम तलवास में अध्ययरत रहते हुयें छात्रों की मौत को लेकर पीड़ित परिवार ने न्याय की मांग की
मेरे पुत्र रितेश शर्मा की गुरुकुल विद्यालय ग्राम तलवास में अध्ययरत रहते हुयें दिनांक 2-10-2024 को...
दिवाळीच्या सुट्टीमुळे पर्यटकांची कोकणाला पसंती; पर्यटन स्थळांवर पहायला मिळतेय गर्दी
रत्नागिरी : दोन वर्षे असलेले कोरोना संकट थोडे दूर झाले असून, नागरिकांच्या मनातील भीतीही कमी झाली...