સાયલા તાલુકાના વડિયા ગામની સીમ જમીનમાં કપાસનો વાવેતર હોવાને કારણે વસંતબેન ધુળાભાઈ દુમાદિયા પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા. આ દરમિયાન તેમની બાજુની વાડીના માલિક રણછોડભાઇ લાલભાઇ દુમાદીયા તથા તેમના પત્ની હંસાબેન પોતાની વાડીમાં કપાસના વાવેતરમાં નીંદતા હતા.વસંતબેનની વાડીના ઉગમણા બાજુની જમીનમાં રણછોડભાઈ વાડીનો ઉગમણા શેઢાની જમીન છોરિયા વડે ખોદતા હતા. જેથી વસંતબેને અમારી બાજુનો શેઢો શા માટે ખોદો છો તેમ કહેતા રણછોડભાઈ આવેશમાં આવી ગયા હતા અને અહીં ક્યાં તારું છે. આતો મારો શેઢો છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.જેથી વસંતબેને ગાળો બોલવાની ના પાડતા રણછોડભાઈના પત્ની હંસાબેન પણ મારી પાસે આવીને મને ગાળો આપીનેને કહેવા લાગેલ કે અહીં ત્યાં તારો શેડો છે. જેથી તેઓને ગાળો દેવાની ના પાડતા વસંતબેનને હંસાબેને પકડી રાખી હતી અને તેમના પતિ રણછોડભાઇએ તેમના હાથમાં રહેલ છરી વડે વસંતબેનના શરીરે આડેધડ બે ત્રણ ઘા કરતા મુઢમાર વાગેલ અને મને પછી મારી નીચે પાડી માર માર્યો હતો.ઉપરાંત રણછોડભાઈ અને તેના પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે વસંતબેન ને પોતાના પરિવારને જાણ કરતા તેમને સારવાર માટે સાયલાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સાયલા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ દ્વારા નગરા જિલ્લા પંચાયત સીટમાં જન આર્શીવાદ સંમેલન યોજાયું.
ખંભાત વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા નગરા જિલ્લા પંચાયત સીટમાં જન આર્શીવાદ સંમેલન યોજવામાં...
चाकूबाजी की घटना मे फरार चल रहे विधि के विरुद्ध संघर्षरत 02 किशोरो को किया निरुद्ध*
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा (IPS) ने बताया की थानाधिकारी पुलिस थाना डाबी के...
देर रात्रि तक भजनों पर झूमते रहे श्रोता , पहली बार पौराणिक वाद्य यंत्र पुंगी, सारंगी, चिमटा और ढोलक के साथ भजन संध्या
सुल्तानपुर. नगर में पुलिस थाने में पहली बार भव्य रात्रि जागरण कार्यक्रम आयोजित किया गया। जहां...
অসম জাতীয়তাবাদীযুৱ ছাত্ৰ পৰিষদৰ মৰান আঞ্চলিক সমিতিয়ে শিক্ষক সকলক জনালে সম্বৰ্ধনা
অসম জাতীয়তাবাদীযুৱ ছাত্ৰ পৰিষদৰ মৰান আঞ্চলিক সমিতিয়ে শিক্ষক সকলক জনালে সম্বৰ্ধনা
শিক্ষক দিৱসত...
J&K का LG बनने का मन नहीं था, PM Modi ने बंद कमरे क्या कहा जो Manoj Sinha राज़ी हो गए?
J&K का LG बनने का मन नहीं था, PM Modi ने बंद कमरे क्या कहा जो Manoj Sinha राज़ी हो गए?