સાયલા તાલુકાના વડિયા ગામની સીમ જમીનમાં કપાસનો વાવેતર હોવાને કારણે વસંતબેન ધુળાભાઈ દુમાદિયા પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા. આ દરમિયાન તેમની બાજુની વાડીના માલિક રણછોડભાઇ લાલભાઇ દુમાદીયા તથા તેમના પત્ની હંસાબેન પોતાની વાડીમાં કપાસના વાવેતરમાં નીંદતા હતા.વસંતબેનની વાડીના ઉગમણા બાજુની જમીનમાં રણછોડભાઈ વાડીનો ઉગમણા શેઢાની જમીન છોરિયા વડે ખોદતા હતા. જેથી વસંતબેને અમારી બાજુનો શેઢો શા માટે ખોદો છો તેમ કહેતા રણછોડભાઈ આવેશમાં આવી ગયા હતા અને અહીં ક્યાં તારું છે. આતો મારો શેઢો છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.જેથી વસંતબેને ગાળો બોલવાની ના પાડતા રણછોડભાઈના પત્ની હંસાબેન પણ મારી પાસે આવીને મને ગાળો આપીનેને કહેવા લાગેલ કે અહીં ત્યાં તારો શેડો છે. જેથી તેઓને ગાળો દેવાની ના પાડતા વસંતબેનને હંસાબેને પકડી રાખી હતી અને તેમના પતિ રણછોડભાઇએ તેમના હાથમાં રહેલ છરી વડે વસંતબેનના શરીરે આડેધડ બે ત્રણ ઘા કરતા મુઢમાર વાગેલ અને મને પછી મારી નીચે પાડી માર માર્યો હતો.ઉપરાંત રણછોડભાઈ અને તેના પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે વસંતબેન ને પોતાના પરિવારને જાણ કરતા તેમને સારવાર માટે સાયલાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સાયલા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આણંદ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ રોગચાળાને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી શરૂ
આણંદ જિલ્લામાં લમ્પી સ્કિન ડિસીઝ રોગશાળા ને નાથવા યુદ્ધના ધોરણે કામગીરી.કરવામા આવી શરૂ....
Jammu Kashmir News: कश्मीर के सेब व्यापारियों ने बताया चुनाव में किसे करेंगे समर्थन | Sopore
Jammu Kashmir News: कश्मीर के सेब व्यापारियों ने बताया चुनाव में किसे करेंगे समर्थन | Sopore
KHUMTAI03.01.2023SLUG:- KHUMTAI AATSA PROTESTAnchor:- খুমটাইত আটছাৰ তীব্ৰ প্ৰতিবাদ । বাদুলিপাৰ চাহ
KHUMTAI03.01.2023SLUG:- KHUMTAI AATSA PROTESTAnchor:- খুমটাইত আটছাৰ তীব্ৰ প্ৰতিবাদ । বাদুলিপাৰ চাহ
લઠ્ઠાકાંડનો મુખ્ય સ્ત્રોત : જયેશે 600 લીટર કેમિકલ ફૂવાના પુત્રને સપ્લાય કર્યું હતું, દેશી દારૂ પીવાથી 55 લોકોના મોત
ધંધુકા અને બોટાદમાં થયેલા રમખાણોમાં 30 લોકોની હત્યાના મુખ્ય સૂત્રધાર જયેશ ખાવડિયા અને દિનેશ ઉર્ફે...
જાફરાબાદ અને રાજુલા મા ઐતિહાસિક કાવડ યાત્રા 2022 કાર્યક્રમ યોજાયો હતો
જાફરાબાદ અને રાજુલા મા ઐતિહાસિક કાવડ યાત્રા 2022 કાર્યક્રમ યોજાયો હતો