સાયલા ચોટીલા હાઈવે પર ચોટીલા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડયો હતો. અમદાવાદના મણિનગર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થતાં સાયલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી દેવ દર્શને બ્રહ્મભટ્ટ પરિવાર રવિવારના રોજ નીકળ્યો હતો. અમદાવાદના મણીનગર હીરાભાઈ ટાવર સામે રહેતો પરિવાર ગણપતપુરા- સારંગપુર થઈ ચોટીલા દર્શને જઈ રહ્યો હતો ત્યારે સાયલાથી ગોસળ પાસે ખાલસા હોટલની સામે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વેગેનાર કાર 15 ફૂટ જેટલી ખાઈમાં પડી હતી.અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા ખાઈમાંથી પરિવારને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પસાર થતા તેને માનવતા બતાવી તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજેશભાઈ નરેશચંદ્ર બ્રહ્મભટ્ટ ઉં.53, આશાબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 48, ભૂમિબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 25 ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જ્યારે હર્ષ રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ અવનીબેન રાજેશભાઈને કોઈ ઈજા થયેલ ન હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા દોડી આવી હતી તેમજ પરિવારનો સામાન ગાડીમાંથી સહી સલામત લઈ પરિવારને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोमनाथ स्टेशन के रिडवलपमेंट कार्य के चलते ट्रेनों का परिचालन वेरावल से होगा
सोमनाथ स्टेशन का पुनर्विकास कार्य प्रगति पर है, साथ ही ट्रेन परिचालन भी जारी है। पुनर्विकास कार्य...
Dalit Life : भारत के ऐसे इलाके, जहां आज भी समाज का बड़ा हिस्सा भेदभाव का शिकार है (BBC Hindi)
Dalit Life : भारत के ऐसे इलाके, जहां आज भी समाज का बड़ा हिस्सा भेदभाव का शिकार है (BBC Hindi)
सिकंदरा में अजगर देखने पर मची खलबली
आगरा: सिकंदरा की एक कॉलोनी में बीती रात एक अजगर देखने पर खलबली मच गई। लोगों ने अपने घरों के...
42 लाख की साइबर ठगी के आरोपी पकड़े, 8 मोबाइल, 63 बैंक खाता किट, 50 एटीएम, 11 सिम, 6 पहचान पत्र बरामद
अकाउंट हायर कर साइबर ठगी करने के शातिर अपराधियों को कोटा पुलिस ने गिरफ्तार किया है। गिरफ्तार...