ચોટીલા અને મોરબીના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 2 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 19 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી અને ચોટીલા હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-3-AT-2989 અને બીજી આઈસર ગાડી નં. GJ-13-AT-9779 ને રાત્રે 2 વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પાસે રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બન્ને આઈસરમાં ભેસો અને પાડા મળી કુલ 19 પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી હિન્દુ યુવા વાહિની દ્વારા બન્ને વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કામગીરીમાં હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), વૈભવભાઈ પટેલ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JDU Meeting Updates: Lalan Singh के इस्तीफे पर बोले Nitish Kumar, मैंने उन्हें समझाया, नहीं माने
JDU Meeting Updates: Lalan Singh के इस्तीफे पर बोले Nitish Kumar, मैंने उन्हें समझाया, नहीं माने
5 महीने में एक और मासूम का चौंकाने वाला मर्डर, पड़ोसी के कूलर में मिली बॉडी
चंबल के भिंड में 5 महीने में एक और मासूम का चौंकाने वाला मर्डर, पड़ोसी के कूलर में मिली बॉडी...
MCN NEWS: बलात्कार प्रकरणी आरोपीला अटक होई पर्यंत आमरण उपोषण पीडितेचा निर्धार
MCN NEWS: बलात्कार प्रकरणी आरोपीला अटक होई पर्यंत आमरण उपोषण पीडितेचा निर्धार
બ્રહ્માકુમારીઝ - બોટાદ સેન્ટર ખાતે ઘર ઘર ત્રીરંગા ના નારા સાથે ત્રિરંગા ધ્વજ લહેરવામાં આવ્યો
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિશ્વવિદ્યાલય બોટાદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઘર...
প্ৰতিবাদত উত্তাল মৰঙিৰ পোৰাবঙলা। বন্ধ হৈ থকা বগীঢলা চাহ বাগিচাৰ শ্ৰমিকৰ ন্যায্য প্ৰাপ্তিৰ দাবী ।
প্ৰতিবাদত উত্তাল মৰঙিৰ পোৰাবঙলা। বন্ধ হৈ থকা বগীঢলা চাহ বাগিচাৰ শ্ৰমিকৰ ন্যায্য প্ৰাপ্তিৰ দাবী ।...