ચોટીલા અને મોરબીના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 2 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 19 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી અને ચોટીલા હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-3-AT-2989 અને બીજી આઈસર ગાડી નં. GJ-13-AT-9779 ને રાત્રે 2 વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પાસે રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બન્ને આઈસરમાં ભેસો અને પાડા મળી કુલ 19 પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી હિન્દુ યુવા વાહિની દ્વારા બન્ને વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કામગીરીમાં હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), વૈભવભાઈ પટેલ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰহাট প্ৰাথমিক স্বাস্থ্য কেন্দ্ৰত স্থায়ী চিকিৎসক নিযুক্তিৰ দাবী টাইপা চৰাইদেউ জিলা সমিতিৰ
সোণাৰি সমষ্টিৰ অন্তৰ্গত বৃহত্তৰ বৰহাট অঞ্চলৰ চিকিৎসা সেৱাৰ অন্যতম কেন্দ্ৰ বৰহাট প্ৰাথমিক...
IPL 2023: RCB की सबसे बड़ी कमजोरी को किया इरफान पठान ने उजागर, इस बल्लेबाज की नाकामी ना पड़ जाए टीम को भारी
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। आईपीएल 2023 में रॉयल चैलेंजर्स बैंगलोर का प्रदर्शन अब तक मिलाजुला रहा...
PM Modi to dedicate 5 new Vande Bharat trains tomorrow: Details here
The Vande Bharat trains have been a huge hit among commuters. It is India's first semi-highspeed...
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે કેદીઓને આર્ટ ઓફ લિવિંગ-જીવન જીવવાની કળા વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું
કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ સુરેન્દ્રનગર સબ જેલની મુલાકાત લીધી હતી અને આર્ટ...
दरंग के बेसीमारी में आमसु सभापति रेजाउल करीम सरकार का पत्रकार सम्मलेन - दिया विस्फोरक ब्यक्तब्य
दरंग के बेसीमारी में आमसु केंद्रीय सभापति रेजाउल करीम सरकार का पत्रकार सम्मलेन - दिया...