ચોટીલા અને મોરબીના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 2 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 19 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી અને ચોટીલા હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-3-AT-2989 અને બીજી આઈસર ગાડી નં. GJ-13-AT-9779 ને રાત્રે 2 વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પાસે રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બન્ને આઈસરમાં ભેસો અને પાડા મળી કુલ 19 પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી હિન્દુ યુવા વાહિની દ્વારા બન્ને વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કામગીરીમાં હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), વૈભવભાઈ પટેલ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Greater Noida में 22 सितंबर से Moto Gp International Bike Race की शुरूआत, जानिए कैसी है तैयारी
Greater Noida में 22 सितंबर से Moto Gp International Bike Race की शुरूआत, जानिए कैसी है तैयारी
Sanatan Dharma Controversy: वोट के लिये सनातन पर 'चोट'? सनातन पर सब सुनियोजित है?
Sanatan Dharma Controversy: वोट के लिये सनातन पर 'चोट'? सनातन पर सब सुनियोजित है?
Kanpur में देर रात पटरी से उतरे Sabarmati Express के 22 डिब्बे, सिलीगुड़ी में मालगाड़ी भी डिरेल
Kanpur में देर रात पटरी से उतरे Sabarmati Express के 22 डिब्बे, सिलीगुड़ी में मालगाड़ी भी डिरेल
খাৰুপেটীয়াত শিক্ষানুৰাগী আখেৰুদ্দিন আহমেদ মেম'ৰীয়েল ছ'চাইটিৰ কৃতি ছাত্ৰ ছাত্ৰীক পুৰস্কাৰ প্ৰদান
খাৰুপেটীয়াত শিক্ষানুৰাগী আখেৰুদ্দিন আহমেদ মেম'ৰীয়েল ছ'চাইটিৰ কৃতি ছাত্ৰ ছাত্ৰীক পুৰস্কাৰ প্ৰদান
પાણીગેટ માં પથ્થર મારાની ઘટના હતી તેમાં આરોપીઓને ઝડપી પાડી રીકન્સ્ટ્રકશન ની કાર્યવાહી કરવામાં આવી
પાણીગેટ માં પથ્થર મારાની ઘટના હતી તેમાં આરોપીઓને ઝડપી પાડી રીકન્સ્ટ્રકશન ની કાર્યવાહી કરવામાં આવી