દિયોદર ના નવા ગામ યુવક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.નવાગામના યુવાન દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં યુવક મંડળ તેજસ્વી તારલા ધોરણ ૧૦ માં એક થી ત્રણ અને ધોરણ ૧૨ માં એક થી ત્રણ નંબર આવેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું. નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્વામી વિવેકાનંદ ની બુક આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે હિન્દવાણી સમાજના દેસાઈ માલાભાઇ, નિવૃત શિક્ષક અને ગામના વડીલ વિનોદભાઈ શાહ, બનાસ ડેરીના સુપરવાઇઝર અમરાભાઇ, દૂધ મંડળીના મંત્રી જયંતીભાઈ, ગામના શિક્ષક અને સેવાભાવિ વ્યક્તિ જામાં ભાઈ પટેલ,, વિજયભાઈ શિક્ષક અને આચાર્ય અમરતભાઈ યુવા મોરચાના પ્રમુખ ભરતભાઈ , કનુભાઈ જોષી, બાબરા ભાઈ ઇશ્વરભાઇ ,ચેલાભાઈ અને હીરાભાઈ ,શંકરભાઈ નાઈ સહીત લોકો આ કાર્યક્રમમાં સહ ભાગીદાર થયા હતા. યુવક મંડળના જગદીશભાઈ ચૌધરી, સંજયભાઈ ચૌધરી ,અમરતભાઈ ચૌધરી વગેરે ગામના યુવાન મિત્રો હાજર રહ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगामी निवडणुकीत घड्याळ बंद पडणार का?
पुणे: महाराष्ट्रात आता तीन पक्ष एकत्र येऊन निवडणूक लढणार आहेत. त्यामुळे कार्यकर्त्यांना आता 51...
Rozgar Mela: बहुत कम... बहुत देर... खरगे ने 'रोजगार मेला' को लेकर प्रधानमंत्री पर साधा निशाना
नई दिल्ली, राष्ट्रीय रोजगार मेले में वीडियो कॉन्फ्रेंसिंग के जरिए प्रधानमंत्री नरेंद्र...
CM भजनलाल शर्मा की झुंझुनूं के सुलताना कस्बे में जनसभा:बोले- झुंझुनूं की हवा इस बार बदली हुई है
मुख्यमंत्री भजनलाल शर्मा झुंझुनूं दौरे पर हैं। इस सीट पर भाजपा प्रत्याशी राजेंद्र भांबू हैं।...
BANASKATHA // પાલનપુર માહિતી કચેરી દ્વારા શ્રી નટુભાઇ પરમાર અને શ્રીમતી ઉષાબેન પાધ્યાનો વય નિવૃત્તિ સમારંભ યોજાયો..
પાલનપુર માહિતી કચેરી દ્વારા શ્રી નટુભાઇ પરમાર અને શ્રીમતી ઉષાબેન પાધ્યાનો વય નિવૃત્તિ સમારંભ...