સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરઈ ગામ ખાતે સોલાર પ્લાન્ટમાં કોપર વાયરોની ચોરી થવા પામી છે ત્યારે આ અંગેની જાણકારી તાત્કાલિક અસરે સિક્યુરિટીને મળતા ની સાથે જ સોલર પ્લાન્ટના માલિકને જાણકારી આપી હતી અને તપાસ હાથ ધરવામાં આવતા કોપર વાયરો ચોરાયા હોવાની જાણકારી મળી હતી ત્યારે તાત્કાલિક અસર એ પોલીસ તંત્રને પણ આ અંગેની જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવતા એક લાખ 95000 ના કોપર વાયરો ચોરાયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા તાલુકાના સુરાઈ ગામ ખાતે જયસુખભાઈના સોલર પ્લાન્ટમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકીયા હતા અને આ સોલાર પ્લાન્ટ માંથી કોપર વાયરોની મોટી માત્રામાં ચોરી થવા પામી છે ત્યારે જયસુખભાઈએ ચોટીલા પોલીસ મથકમાં 1,95,000 ના કોપર વાયર સોલાર કંપની માંથી ચોરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધ અને હાલમાં ચોટીલા પોલીસે અને પીએસઆઇ એસએસ બારૈયા એ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રીશ્રી Bhagwant Mann ની ઉપસ્થિતિમાં BOTAD ખાતે રોડ શો
ઉમેશભાઈ મકવાણાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રીશ્રી Bhagwant Mann ની ઉપસ્થિતિમાં BOTAD ખાતે રોડ શો
रुग्णवाहिकेला प्रत्येकाने अशीच वाट मोकळी करून दिली पाहिजे......
रुग्णवाहिकेला प्रत्येकाने अशीच वाट मोकळी करून दिली पाहिजे......
कळवंडे येथील अपघातात मृत्य झालेल्या 'त्या' महिलेचा घातपात? स्थानिक ग्रामस्थांचा संशय
चिपळूण : तालुक्यातील कळवंडे येथील अपघातामध्ये मृत्युमुखी पडलेल्या त्या महिलेचा मृतदेह चोवीस तास...
अधिकाधिक आवेदन करवाकर नंदीशाला योजना में लाएं प्रगति – जिला कलक्टर
अधिकाधिक आवेदन करवाकर नंदीशाला योजना में लाएं प्रगति – जिला कलक्टर ...
વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ માટે અરજદારોને ધરમધક્કા
કોરોના કાળ બાદ એક પણ આયુષ્માન કાર્ડ હોસ્પિટલ માથી નીકળ્યું નથી.
હોસ્પિટલનું પોર્ટલ...