સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરઈ ગામ ખાતે સોલાર પ્લાન્ટમાં કોપર વાયરોની ચોરી થવા પામી છે ત્યારે આ અંગેની જાણકારી તાત્કાલિક અસરે સિક્યુરિટીને મળતા ની સાથે જ સોલર પ્લાન્ટના માલિકને જાણકારી આપી હતી અને તપાસ હાથ ધરવામાં આવતા કોપર વાયરો ચોરાયા હોવાની જાણકારી મળી હતી ત્યારે તાત્કાલિક અસર એ પોલીસ તંત્રને પણ આ અંગેની જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવતા એક લાખ 95000 ના કોપર વાયરો ચોરાયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા તાલુકાના સુરાઈ ગામ ખાતે જયસુખભાઈના સોલર પ્લાન્ટમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકીયા હતા અને આ સોલાર પ્લાન્ટ માંથી કોપર વાયરોની મોટી માત્રામાં ચોરી થવા પામી છે ત્યારે જયસુખભાઈએ ચોટીલા પોલીસ મથકમાં 1,95,000 ના કોપર વાયર સોલાર કંપની માંથી ચોરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધ અને હાલમાં ચોટીલા પોલીસે અને પીએસઆઇ એસએસ બારૈયા એ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউ জিলা উপায়ুক্ত কাৰ্যালয়ৰ সভাকক্ষত আন্তৰ্জাতিক অহিংসা দিৱস উদযাপন
জাতিৰ পিতা মহাত্মা গান্ধীৰ ১৫৩ সংখ্যক জন্ম জয়ন্তী উপলক্ষে আজি চৰাইদেউ জিলাৰ উপায়ুক্ত কাৰ্যালয়ৰ...
9 ऑगस्ट क्रांती दिनापासून 15 ऑगस्ट स्वातंत्र्यदिनी पर्यंत जिल्हा कॉग्रेस च्या वतीने भारत जोडो अभियानांतर्गत आझादी गौरव पदयात्रेचे आयोजन
9 ऑगस्ट क्रांतिदिनापासून 15 ऑगस्ट स्वातंत्र्य दीनापर्यंत जिल्हा काँग्रेसच्या...
બોટાદની રચનાં હોસ્પિટલમાં એક વ્યક્તિ નું મોત, આત્મહત્યા કર્યા હોવાનુ અનુમાન, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે
બોટાદની રચનાં હોસ્પિટલમાં એક વ્યક્તિ નું મોત, આત્મહત્યા કર્યા હોવાનુ અનુમાન, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે