થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઈ. આઈ.બી.વલવીએ થાનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા કામગીરી કરવા અંગત રસ લઈ અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી થાનગઢ પો.સ્ટે.ના પો.હે.કો. કનુભાઈ જયતાભાઈ પો.કો. ભવાનભાઈ ગોવિંદભાઈ, વિપુલભાઈ જાદવભાઈ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાખરાળી ચોકડી પાસે પહોંચતા થાનગઢ ટાઉન તરફથી બે મો.સા. સાથે ત્રણ અજાણ્યા ઈસમો આવતા જેઓને પો.હે.કો. કનુભાઈ જયતાભાઈએ પોકેટકોપ એપ્લી.નો ઉપયોગ કરી મો.સા.ની વિગત જોતા અને આરોપીઓને જે બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ત્રણેય ઈસમોને થાનગઢ પો.સ્ટે. લાવી પો.ઈ. આઈ.બી. વલવી તેમજ પો.હે.કો. કનુભાઈએ આગવી સુઝબુઝ સાથે કરતા મજકુર ઈસમો પડી ભાંગેલ અને ગુન્હાની કબુલાત કરેલ જેથી મજકુર આરોપીઓને હસ્તગત કરેલ છે અને થાનગઢ પો.સ્ટે.ના બે ગુના તથા સુરેન્દ્રનગર રેલ્વે પો.સ્ટે. એક એમ ત્રણ અનડીટેકટ ગુનો ડીટેકટ કરી થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત કોલેજ પાસે ફરી બીજો ભુવો પડ્યો
શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભુવા પડ્યા છે.ત્યારે ગુજરાત કોલેજ નજીક સર્કલ નજીક થોડા...
Coronavirus In Delhi: कोरोना के खिलाफ एक्टिव हुई केजरीवाल सरकार, अहम बैठक आज; क्या फिर लगेंगी पाबंदियां
राष्ट्रीय राजधानी दिल्ली में कोरोना वायरस एक बार फिर तेजी से पैर पसारने लगा है। कोरोना संक्रमण के...
પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ
પાળિયાદ વિહળધામ ખાતે આજે બ્ર્હ્મલીન પૂજ્ય અમરાબાપુની પુણ્યતિથિ ઉજવાઇ* પાળિયાદ વિહળધામની શ્રી...
Amarnath Yatra के दौरान माहौल बिगाड़ने की साजिश, रियासी के शिव मंदिर में हुई तोड़-फोड़
श्री अमरनाथ यात्रा में खलल डालने में देश विरोधी व असामाजिक तत्वों का जब कोई बस नहीं चल रहा तो...