થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઈ. આઈ.બી.વલવીએ થાનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા કામગીરી કરવા અંગત રસ લઈ અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી થાનગઢ પો.સ્ટે.ના પો.હે.કો. કનુભાઈ જયતાભાઈ પો.કો. ભવાનભાઈ ગોવિંદભાઈ, વિપુલભાઈ જાદવભાઈ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાખરાળી ચોકડી પાસે પહોંચતા થાનગઢ ટાઉન તરફથી બે મો.સા. સાથે ત્રણ અજાણ્યા ઈસમો આવતા જેઓને પો.હે.કો. કનુભાઈ જયતાભાઈએ પોકેટકોપ એપ્લી.નો ઉપયોગ કરી મો.સા.ની વિગત જોતા અને આરોપીઓને જે બાબતે પુછપરછ કરતા આરોપીઓએ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ત્રણેય ઈસમોને થાનગઢ પો.સ્ટે. લાવી પો.ઈ. આઈ.બી. વલવી તેમજ પો.હે.કો. કનુભાઈએ આગવી સુઝબુઝ સાથે કરતા મજકુર ઈસમો પડી ભાંગેલ અને ગુન્હાની કબુલાત કરેલ જેથી મજકુર આરોપીઓને હસ્તગત કરેલ છે અને થાનગઢ પો.સ્ટે.ના બે ગુના તથા સુરેન્દ્રનગર રેલ્વે પો.સ્ટે. એક એમ ત્રણ અનડીટેકટ ગુનો ડીટેકટ કરી થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  कोलकाता रेप केस-डॉक्टर्स फिर से हड़ताल शुरू कर सकते हैं:कल सुप्रीम कोर्ट की सुनवाई के बाद फैसला लेंगे 
 
                      कोलकाता में 8-9 अगस्त को ट्रेनी डॉक्टर से रेप-मर्डर मामले के बाद 42 दिन तक हड़ताल करने वाले...
                  
   তিনিচুকীয়া জিলাৰ মাকুমৰ লাংকাছি গাঁৱত উলহ-মালহেৰে কাতি বিহু উদযাপন 
 
                      তিনিচুকীয়া জিলাৰ মাকুমৰ লাংকাছি গাঁৱত উলহ-মালহেৰে কাতি বিহু উদযাপন
                  
   NAH: Goods Train Rolls in between Lumding and Badurpur Railway station this morning       13/07/2022 
 
                      NAH: Goods Train Rolls in between Lumding and Badurpur Railway station this morning the train...
                  
   "ছয় জনগোষ্ঠীক জনজাতিকৰণত সদিচ্ছা নাই মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ"- বিশ্বজিৎ ৰায় 
 
                      "ছয় জনগোষ্ঠীক জনজাতিকৰণত সদিচ্ছা নাই মুখ্যমন্ত্ৰী ড° হিমন্ত বিশ্ব শৰ্মাৰ"- বিশ্বজিৎ ৰায়
                  
   સુરત શહેરના ઉધના સંઘ રોડ ન -6 પાસે ડ્રેનેજ લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 
 
                      સુરત શહેરના ઉધના સંઘ રોડ ન -6 પાસે ડ્રેનેજ લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વોર્ડ...
                  
   
  
  
  
   
   
   
  