સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સતાપરના ડેમમાં 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જેથી યુવાનની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા રોડ ઉપર સતાપરના ડેમમાં રવિ ઠાકોર નામના 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. યુવાન પોતે લાબું તરી શકવાની પ્રેક્ટિસ વાળો હોવા છતાં ડેમમાં બહુ દૂર સુધી જઈ પાછા વળતા પોતે થાક્યો હતો અને ડૂબ્યો હતો. એની સાથે તરવા ગયેલા મિત્રો દ્વારા અનેક પ્રયત્ન કરવા છતાંય યુવાન બચી શક્યો ન હતો. જો કે, સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને 40 કીમી દૂર જતવાડથી આવેલા યાસીનખાન તેમજ આસિફખાન દ્વારા કલાકોની જહેમત બાદ યુવાનની લાશને બહાર કાઢી શકાઈ હતી. સ્થાનિક રહેવાસીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ધ્રાંગધ્રા પાલિકામાં ફાયરમાં કુશળ તરવૈયાઓ ભરતી નહીં કરતાં હોવા બાબતે ફીટકાર જોવા મળી હતી. ઘણા કિસ્સાઓમાં સમયસર તરવૈયાઓ પહોંચી જાય તો ડૂબતો માણસ બચી શકે છે. તેમજ મરણ થવાના કિસ્સાઓમાં લાશ ઝડપથી બહાર કાઢી શકાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাহ ফেক্টৰীৰ শোষণৰ বিৰুদ্ধে মৰঙিৰ ফলঙনীত ক্ষুদ্ৰ চাহ খেতিয়ক সন্থাৰ বিদ্ৰোহ৷ৰাজপথত বাইক ৰেলীৰে তীব্ৰ
প্ৰতিবাদ সাব্যস্ত। অনিদিষ্ট কালৰ বাবে চাহ ফেক্টৰী সমূহক কেঁচা চাহপাত যোগান যোগান বন্ধ।
কেঁচা চাহপাতৰ মূল্যৰ ক্ষেত্ৰত চৰকাৰে দিয়া নিৰ্দেশনাক অমান্য কৰি চাহ ফেক্টৰীসমূহে চলাই অহা শোষণৰ...
શુભ મંગલ નામના ટ્રાન્સપોર્ટની ગાડીમાં લાગી આગ | Divyang News
અમરેલીના રાજુલા શહેરમાં સ્વામીનારાયણ મંદિર પાસે શુભ મંગલ નામના ટ્રાન્સપોર્ટની ગાડીમાં અચાનક આગ...
J&K Elections: सीएम योगी ने घाटी की जनता से किया वादा, कहा- POK बनेगा भारत का हिस्सा | Aaj Tak
J&K Elections: सीएम योगी ने घाटी की जनता से किया वादा, कहा- POK बनेगा भारत का हिस्सा | Aaj Tak
મતદારોને રિઝવવા દિગ્ગજ નેતાઓની દોડધામ વધી, બારકોડવાળી મતદાર સ્લીપમાં વિતરણ તંત્રએ શરૂ કર્યુ
મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પ્રચારને પણ હવે થોડો જ સમય બાકી રહ્યો હોવાથી...