સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે પાસે સર્જાયેલ બે વાહનો વચ્ચે અકસ્માતમાં છ કલાકથી વધુ ટ્રાફિક જામ રહ્યો હતો. અનેક લોકો ટ્રાફિકમાં સલવાઈ ગયા હતા એસ.ટી.ની બસો પણ આ ટ્રાફિકમાં સલવાઈ જવા પામી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે બે વાહનો વચ્ચે એવા પ્રકારનો અકસ્માત થયો કે હાઇવે બંધ થઈ ગયો હતો ત્યારે ચોટીલા પોલીસ અને હાઇવે પોલીસને જાણકારી મળતા તાત્કાલિક અસર એ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ અંદાજિત ટ્રાફિક 20 થી 25 કિલોમીટર સુધી થઇ ગયો હતો અને લગભગ આ ટ્રાફિક છ કલાક સુધી રહ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે ક્રેન મંગાવી અને વાહનો રોડ રસ્તાથી દૂર કરવામાં આવતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ રડી પડેલા- એમ્બ્યુલન્સ ના ૨ ડ્રાઈવર
ધારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ રડી પડેલા- એમ્બ્યુલન્સ ના ૨ ડ્રાઈવર
मल्लिकार्जुन खरगे पर 100 करोड़ का मानहानि केस, बजरंग दल पर गलत बयान देने पर संगरूर कोर्ट ने भेजा समन
नई दिल्ली,Mallikarjun Kharge Summoned कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे बजरंग दल पर बयान...
સાધલી મુકામે આગામી ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ ના તહેવાર ને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઇ..
સાધલી મુકામે આગામી ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ ના તહેવાર ને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઇ..
MP Election: 'शेर का बच्चा है... गीदड़ थोड़े है जो डरकर घर में बैठ जाएगा', स्मृति ईरानी ने PM मोदी को ऐसा क्यों कहा?
MP Election 2023। मध्य प्रदेश के जबलपुर में केंद्रीय मंत्री स्मृति ईरानी में बुधवार को जनसभा...
रेलवे ने हरियाणा में रेल नेटवर्क का 100 प्रतिशत विद्युतीकरण किया पूरा, बेहतर होगी कनेक्टिविटी
भारतीय रेलवे ने हरियाणा राज्य में रेलवे नेटवर्क के 100 फीसद विद्युतीकरण को पूरा करके एक...