સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે પાસે સર્જાયેલ બે વાહનો વચ્ચે અકસ્માતમાં છ કલાકથી વધુ ટ્રાફિક જામ રહ્યો હતો. અનેક લોકો ટ્રાફિકમાં સલવાઈ ગયા હતા એસ.ટી.ની બસો પણ આ ટ્રાફિકમાં સલવાઈ જવા પામી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે બે વાહનો વચ્ચે એવા પ્રકારનો અકસ્માત થયો કે હાઇવે બંધ થઈ ગયો હતો ત્યારે ચોટીલા પોલીસ અને હાઇવે પોલીસને જાણકારી મળતા તાત્કાલિક અસર એ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ અંદાજિત ટ્રાફિક 20 થી 25 કિલોમીટર સુધી થઇ ગયો હતો અને લગભગ આ ટ્રાફિક છ કલાક સુધી રહ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે ક્રેન મંગાવી અને વાહનો રોડ રસ્તાથી દૂર કરવામાં આવતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘিলামৰা উন্নয়ন খণ্ডৰ কৃষক ৰাইজৰ মাজত শালি ধানৰ কঠিয়া বিতৰণ
ঘিলামৰা উন্নয়ন খণ্ডৰ কৃষক ৰাইজৰ মাজত শালি ধানৰ কঠিয়া বিতৰণ।
ঢকুৱাখনা মহকুমাৰ কৃষি বিষয়া গৌতম...
পথ দুৰ্ঘটনাই প্ৰাণ ললে ৩ জনৰ : ঢকুৱাখনাত
পথ দুৰ্ঘটনাই প্ৰাণ ললে ৩ জনৰ : ঢকুৱাখনাত
ओवैसी के घर हमला , मामले में स्पीकर बिरला का एक्शन, मुलाकात कर दिया बड़ा निर्देश ।
लोकसभा अध्यक्ष ओम बिरला ने हैदराबाद के सांसद और ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन के चीफ...