સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે પાસે સર્જાયેલ બે વાહનો વચ્ચે અકસ્માતમાં છ કલાકથી વધુ ટ્રાફિક જામ રહ્યો હતો. અનેક લોકો ટ્રાફિકમાં સલવાઈ ગયા હતા એસ.ટી.ની બસો પણ આ ટ્રાફિકમાં સલવાઈ જવા પામી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગઈકાલે બે વાહનો વચ્ચે એવા પ્રકારનો અકસ્માત થયો કે હાઇવે બંધ થઈ ગયો હતો ત્યારે ચોટીલા પોલીસ અને હાઇવે પોલીસને જાણકારી મળતા તાત્કાલિક અસર એ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ અંદાજિત ટ્રાફિક 20 થી 25 કિલોમીટર સુધી થઇ ગયો હતો અને લગભગ આ ટ્રાફિક છ કલાક સુધી રહ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે ક્રેન મંગાવી અને વાહનો રોડ રસ્તાથી દૂર કરવામાં આવતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Crime: क्राइम ब्रांच के हत्थे चढ़े 2 शातिर बदमाश, पहचान छिपाकर घूम रहे थे आरोपी
दिल्ली पुलिस ने दो शातिर अपराधियों को गिरफ्तार करने में सफलता हासिल की है। क्राइम ब्रांच की टीम...
ಬಸವೇಶ್ವರ ಖಾನಾವಳಿಯ '60ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ' ಸಮಾರಂಭವನ್ನು ಪದ್ಮಶ್ರೀ ವಿಜಯ ಸಂಕೇಶ್ವರ ಅವರು ಉದ್ಘಾಟಿಸಿದರು.
ಬಸವೇಶ್ವರ ಖಾನಾವಳಿಯ '60ನೇ ವರ್ಷದ ವಾರ್ಷಿಕೋತ್ಸವ' ಸಮಾರಂಭವನ್ನು ವಿ.ಆರ್.ಎಲ್ ಕಂಪನಿಯ ಮುಖ್ಯಸ್ಥರು ಹಾಗೂ...
ધર્મજ ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
પેટલાદ તાલુકાના ધર્મજ ગામે મોરબી દુર્ઘટનામા અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ...
ખેડા જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર 2022 | Spark Today News
ખેડા જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર 2022 | Spark Today News રિપોર્ટ ઈરફાન...
Sanatan Dharm 2023: Ayodhya के जगतगुरु ने सिर कलम की दी धमकी | Udhayanidhi Stalin
Sanatan Dharm 2023: Ayodhya के जगतगुरु ने सिर कलम की दी धमकी | Udhayanidhi Stalin