દિયોદર શ્રી તપસ્વી વિદ્યા સંકુલમાં વધુ એક સેવા.,, સ્કૂલ બસની સુવિધા મળશે..ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે. જેમાં હવે સરહદી વિસ્તારોમાં પણ દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ વધી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર માટે અનેક નવી શિક્ષણ સંકુલો જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે શિક્ષણ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થા એટલે શ્રી તપસ્વી વિદ્યા સંકુલ,, આ સંકુલ માં કે.જી થી માંડી ધોરણ ૧૨ તેમજ આર્ટસ કોલેજ, બી.એસ.સી નર્સિંગ,જી. એન.એમ ,,એસ.આઈ જેવા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સંકુલના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી દ્વારા સતત સમગ્ર સંકુલની દેખરેખ રાખવામાં આવી રહી છેઆ સંકુલની થોડી વિશેષતા ની વાત કરીએ તો એસી.ડિજિટલ ક્લાસરૂમની સુવિધા,,અત્યંત સુવિધાથી સજ્જ મેનેજમેન્ટ,, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ,, કોમ્પ્યુટર લેબ,,લાઇબ્રેરીની સુવિધા,,રમત ગમતનું મેદાન,, પ્રદૂષણ મુક્ત વાતાવરણ તેમજ યુનિવર્સિટી પરીક્ષાનું કેન્દ્ર કોલેજના સંકુલ માં છે.સમગ્ર સંકુલ સી.સી.ટી.વી થી સજ્જ,, સંકુલ માં વાઈ.ફાઈની સુવિધા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે. સારા શિક્ષણનો ધ્યેય છે. માનવ નો વિકાસ,, ત્યારે તાજેતરમાં દિયોદર તપસ્વી સંકુલમાં વધુ એક સેવા એટલે કે સ્કૂલ બસની પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે વધુ માં ઉત્તર ગુજરાત ના શ્રેષ્ઠ શૈક્ષણિક વિદ્યા સંકુલ નો એવોર્ડ પણ મળ્યો છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
120W वायर्ड फास्ट चार्जिंग सपोर्ट, 5160mAh की बैटरी और 50MP वाले iQOO के इस फोन की कीमत, यहां जानें जरूरी डिटेल
iQOO अपने कस्टरमर्स के लिए नया डिवाइस लाने की तैयारी में है। iQOO neo 9 pro को जल्द ही भारत में...
મહુવા જનતા પ્લોટ મા આગ
મહુવા જનતા પ્લોટ મા આગ
મહુવા ના જનતા પ્લોટ વિસ્તાર મા આવેલ...
কৰম পূজাত মজুৰি সহ বন্ধৰ দাবী
কৰম পূজাৰ দিনটো চাহ শ্রমিক সকলক মজুৰি সহ বন্ধ দিবলৈ দাবী জনাইছে আটছাই। সংগঠনটোৰ তৰফৰ পৰা এই দাবী...
તારાપુર ચોકડી સર્કલ પર થયેલ અકસ્માતમાં ત્રણના મોતને પગલે જિલ્લા કલેકટર દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું
તારાપુર ચોકડી સર્કલ પર થયેલ અકસ્માતમાં ત્રણના મોતને પગલે જિલ્લા કલેકટર દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું
लखनऊ: मां पीतांबरा 108 कुंडीय महायज्ञ के प्रचार वाहन को कैबिनेट मंत्री बेबी रानी मौर्य ने झंडी दिखाकर किया रवाना
लखनऊ। राजधानी लखनऊ में उपासना स्थल झूलेलाल वाटिका गोमती तट के किनारे बृहस्पतिवार को युवा दिवस के...