દિયોદર શ્રી તપસ્વી વિદ્યા સંકુલમાં વધુ એક સેવા.,, સ્કૂલ બસની સુવિધા મળશે..ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે. જેમાં હવે સરહદી વિસ્તારોમાં પણ દીકરા દીકરીઓ શિક્ષણમાં આગળ વધી રહ્યા છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર માટે અનેક નવી શિક્ષણ સંકુલો જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે શિક્ષણ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થા એટલે શ્રી તપસ્વી વિદ્યા સંકુલ,, આ સંકુલ માં કે.જી થી માંડી ધોરણ ૧૨ તેમજ આર્ટસ કોલેજ, બી.એસ.સી નર્સિંગ,જી. એન.એમ ,,એસ.આઈ જેવા અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સંકુલના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી દ્વારા સતત સમગ્ર સંકુલની દેખરેખ રાખવામાં આવી રહી છેઆ સંકુલની થોડી વિશેષતા ની વાત કરીએ તો એસી.ડિજિટલ ક્લાસરૂમની સુવિધા,,અત્યંત સુવિધાથી સજ્જ મેનેજમેન્ટ,, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ,, કોમ્પ્યુટર લેબ,,લાઇબ્રેરીની સુવિધા,,રમત ગમતનું મેદાન,, પ્રદૂષણ મુક્ત વાતાવરણ તેમજ યુનિવર્સિટી પરીક્ષાનું કેન્દ્ર કોલેજના સંકુલ માં છે.સમગ્ર સંકુલ સી.સી.ટી.વી થી સજ્જ,, સંકુલ માં વાઈ.ફાઈની સુવિધા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે. સારા શિક્ષણનો ધ્યેય છે. માનવ નો વિકાસ,, ત્યારે તાજેતરમાં દિયોદર તપસ્વી સંકુલમાં વધુ એક સેવા એટલે કે સ્કૂલ બસની પણ સુવિધા આપવામાં આવી રહી છે.જોકે વધુ માં ઉત્તર ગુજરાત ના શ્રેષ્ઠ શૈક્ષણિક વિદ્યા સંકુલ નો એવોર્ડ પણ મળ્યો છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवान धरणीधर के जयकारो के साथ शहर मे निकली भव्य शोभायात्रा
बून्दी। धाकड समाज के आराध्य देव भगवान धरणीधर जयंती पर शनिवार को शहर मे शोभायात्रा निकाली गई।...
ભાભરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ
ભાભરમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ
Swearing-in-Ceremony of the Chief Justice of India Justice Uday Umesh Lalit
Uday Umesh Lalit is 49th and current Chief justice of India . Justice Lalit took oath as CJI of...
શ્રીજી સ્કૂલ ખાતે ડૉ હીરપરા સર ધ્વારા શિક્ષણ અને કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા આવ્યું.
શ્રીજી સ્કૂલ ખાતે ડૉ હીરપરા સર ધ્વારા શિક્ષણ અને કારકિર્દી વિશે યોગ્ય માર્ગદર્શન આપવા આવ્યું.
Sharad Pawar यांची Patra Chawl घोटाळ्यात चौकशी करण्याची BJP ची मागणी
Sharad Pawar यांची Patra Chawl घोटाळ्यात चौकशी करण्याची BJP ची मागणी