સુરેન્દ્રનગર બહુચર હોટલ પાસે પ્રજાપતિ વાડી બાજુમાં 2019 માં ચાર ઇસમો એક યુવાન પર છરી લાકડી વડે આડેધડ હુમલો કર્યો હતો, જેની જામીન અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે રદ કરી છે, આ કામે અરજદાર/આરોપી તરફે વકીલ. સી.એચ.શુકલનએ તેમની રજુઆતમાં ભારપુર્વક રજુ કરેલ હતી,ઉપરોકત રજુઆત સામે વિ.એ.પી.પી.પી.બી.મકવાણાનાઓએ પોતાની રજુઆતમાં ભારપુર્વક જણાવેલ છે કે,આ કામના આરોપીનુ એફ.આઇ.આર.માં પ્રથમથી જ નામ છે. આ કામના આરોપીએ અન્ય આરોપી સાથે મળી મરણજનારના શરીર ઉપર આડે ધર ઘા કરી ઇજાઓ પહોંચાડેલ તે રીતેનો ફરીયાદપક્ષનો કેસ છે,આ કામના આરોપીએ પ્રથમ ઘા મારેલ છે અને આમ ગુનો બનવામાં સરળતા આ કામના આરોપીએ કરી આપેલ છે. જયાં સુધી, મેડીકલ ઓફીસરની જુબાની અને ફરીયાદ હકીકતમાંના આક્ષેપો સબંધે તુલનાત્મક સમીક્ષા કરવા બાબતને લાગે વળગે છે,ત્યાં સુધી જામીન અરજીના નિર્ણય સમયે અદાલત આવી નવનાત્મક સીમા કરી શકે નહી, તથા આ આરોપીએ અગાઉ ચાર્જશીટ બાદ જામીન પરત થવા ઘા કરી ઇજાઓ પહોંચાડેલ તે રીતેનો ફરીયાદપક્ષનો કેસ છે. આરોપીએ અગાઉ ચાર્જશીટ બાદ જામીન મુક્ત થવા માટે કરેલ અરજી નામંજુર કરેલ છે તે તમામ બાબતોને ધ્યાને લેતા અન્ય કોઇ સંજોગો બદલાયેલા છે તેમ ગણી શકાય નહી તેમ જણાવી આરોપીની હાલની જામીન અરજી નામંજુર કરવા ભારપુર્વક પી.બી.મકવાણાનાઓએ રજુઆત કરેલ.ઉભયપક્ષોની ઉપરોકત રજુઆતો તથા તપાસ કરનાર અમલદારનું સોગંદનામું તેમજ ફરીયાદ હકીકત તેમજ ચાર્જશીટ સાથેના કાગળો વંચાણે લીધા હતા,રેકર્ડ પરની વિગતો ધ્યાને લેતા આ જ અરજદાર/આરોપીએ તેઓ વિરુધ્ધ ચાર્જશીટ રજુ થયા બાદ અગાઉ ફોજ.પરચુ.અરજી નં. 381/2020 રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલ. જે અરજીના કામે મારા પુરોગામી વિ.સેશન્સ જજએ આરોપીની ગુનાના કામની પ્રથમ દર્શનિય સંડોવણી માની આ અરજદાર/આરોપીની રેગ્યુલર જામીન મેળવવા માટેની માંગણી નામંજુર કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: लॉरेंस बिश्नोई ने पाकिस्तानी गैंगस्टर को दी ईद की बधाई मच गया बवाल | Aaj Tak News
Breaking News: लॉरेंस बिश्नोई ने पाकिस्तानी गैंगस्टर को दी ईद की बधाई मच गया बवाल | Aaj Tak News
કોર્પોરેશન કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી ને એમનાં પ્રશ્નો નું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરશે
કોર્પોરેશન કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી ને એમનાં પ્રશ્નો નું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરશે
127 नवनियुक्त कर्मचारियों सहित प्रतिभाओं का किया सम्मान
127 नवनियुक्त कर्मचारियों सहित प्रतिभाओं का किया सम्मान
सैनी कर्मचारी संस्था बूंदी का वार्षिक...
औरंगाबादमध्ये 2.80 कोटींच्या खंडणीसाठी निवृत्त अधिकाऱ्याचं सिनेस्टाईल अपहरण
औरंगाबाद: औरंगाबादमध्ये दिवसेंदिवस गुन्हेगारीच्या प्रमाणात वाढ होत असून आहे. 2.80 कोटींच्या...
शेती व्यवसायिक कार्यक्रम गावोगावी होणे गरजेचे : फणसकिंग मिथिलेश देसाई
रत्नागिरी : कॅन्सरवर औषध बनवण्यासाठी फणस पानाचा अर्क वापरला जातो. फणस हा कल्पवृक्ष आहे. चारखंडाचे...