આજ રોજ તા. ૨૧/૬/૨૦૨૩ ના રોજ વિશ્વ યોગ દીવસ ના અવસર પર નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ થી અત્ર જે વિશ્વ યોગ દીવસ ના કાર્યક્રમ તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી તરફથી આયોજન કરવામા આવેલ છે, આ કાર્યક્રમ માં શ્રી અંદલીપ તિાવરી સાહેબ, બીજા એડી. ડીસ્ટ્રીકટ જજ, બોડેલી તથા શ્રી આશુતોષ રાજ પાઠક, ચેરમેન, તાલુકા કાનુનિ સેવા સમિતિ, બોડેલી અને પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ અને એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. બોડેલી તથા એડી. સીવીલ જજ શ્રી એ. પી. વર્મા, તથા સરકારી વકીલશ્રી યોગેશભાઈ દરજી અને ભાવનાબેન વસાવા તથા બોડેલી બાર એશોશીયેશન ના પ્રમુખ શ્રી લલીતચંદુ ઝેડ. રોહિત, તથા તમામ હોદ્દેદારશ્રી ઓ તેમજ સીનીયર/જુનિયર વકીલ મીત્રો તથા યોગ શિક્ષક શ્રી નરેશભાઈ રાજપુરોહિત તથા કોર્ટ સ્ટાફ હાજર રહેલા હતા. અને સાથે મળી વિશ્વ યોગ દીવસ ને ખુબ ઉત્સાવ પુર્વક ઉજવણી કરવામા આવી અને યોગ કરવાથી સ્વાસ્થ સારૂ રહે અને નિરોગી રહી શકાય તેવા આશય થી વિશ્વ યોગ દીવસને ઉજવણી કરવામાં આવી તેમજ લોકોના જીવનનુ આયુષ્યવધે તેવા શુભઆશય થી નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદશન હેઠળ તેમજ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર ના ઉપક્રમ તથા તાલુકા કાનુની સેવા સમિતિ, બોડેલી દવારા યોજવામાં આવ્યો છે. આમ કુલ ૫૦ થી ૬૦ વ્યકિતઓ હાજર રહેલા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાર્ટઅટેકથી લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર...
Breaking News: Sambhal में नेताओं को रोके जाने पर बोले Akhilesh Yadav | Sambhal Jama Masjid
Breaking News: Sambhal में नेताओं को रोके जाने पर बोले Akhilesh Yadav | Sambhal Jama Masjid
अब तक 280 लोगों की मौत, घायलों को अस्पताल में ही दिए जा रहे हैं 50 हजार, PM मोदी आज जाएंगे बालासोर
एक दुर्भाग्यपूर्ण घटना में ट्रेन संख्या 12841 कोरोमंडल एक्सप्रेस (हावड़ा-चेन्नई) कल शाम बहनागा...
PM Modi Maharashtra Visit: महाराष्ट्र दौरे PM Modi, 35,000 करोड़ रुपये की परियोजनाओं की सौगात दी
PM Modi Maharashtra Visit: महाराष्ट्र दौरे PM Modi, 35,000 करोड़ रुपये की परियोजनाओं की सौगात दी
Creta N Line: हुंडई क्रेटा एन लाइन आज होगी लॉन्च, जानें फीचर्स और संभावित कीमत
साउथ कोरियाई कार कंपनी Hyundai की एसयूवी Creta N Line 11 मार्च यानी आज भारतीय बाजार में आधिकारिक...