સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને બામણબોર ગામની વચ્ચે આવેલ નવાપરા ગામ રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગના લોકો ત્રાટક્યા છે અને પરિવારને બંધક બનાવી અને લૂંટ ચલાવી અને બાજુના મકાનમાં પડેલી ઇકો કારની પણ લૂંટ ચલાવી અને નાસી છૂટ્યા હોવાનું હાલમાં સામે આવ્યું છે.ત્યારે આ અંગેની જાણકારી ચોટીલા અને બામણબોર પોલીસને આપવામાં આવતા તાત્કાલિક અસર એ પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે ત્યારે સીસીટીવી ફૂટે તપાસવામાં આવતા ચડ્ડી બનીયાનધારી ગેંગ ટાંટકી હોવાનું સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યું છે અને બાજુમાં પડેલી ઇકો કાર લઇ અને નાસી છૂટ્યા હોવાનું પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે હાલમાં પોલીસ તંત્ર આ અંગેની કામગીરીમાં જોતરાઈ ગયું છે અને હાલમાં ફરિયાદ નોંધવા માટેની પણ તાજવી જ હાથ ધારવામાં આવી છે ત્યારે જાણવા મળતી વિગતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને બામણબોર ગામની વચમાં આવેલા નવાપરા ગામ વિસ્તારમાં રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગ ટાટકી હોવાની ઘટના સામે આવી છે.જેમાં જાણવા મળતી વિગતો અનુસાર નાજાભાઇ દાનાભાઈ જેસાણી ના ઘરે રાત્રિના સમયે અચાનક બારણું ખખડાવી અને બારણું ખોલતા ની સાથે જ અંદર ઘૂસી અને અને ઘરના સભ્યોને પકડીને બંધક બનાવી દીધા હતા અને ઘરમાં જે કાંઈ વસ્તુઓ રોકડ રકમ સોના ચાંદીના ઘરેણા સહિતની સાડા ત્રણ લાખની માલમાતાનો સફાયો કરી ગયા હતા ત્યારે આ ઘટનામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ બાજુના ઘર પાસે પાડોશીની ઇકો કાર પડી હતી તે પણ લઈ અને નાસી છૂટ્યા છે જ્યારે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે હાલમાં ચોટીલા અને બામણબોલ પોલીસ ઘટના સ્તર ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે ફરિયાદ નોંધાવવા માટે રાજાભાઈ દાનાભાઈ જેસાણી તેમજ ઇકો કારના માલિક ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में SDM को थप्पड़ मारने पर कानून मंत्री सख्त, बोले-कानून हाथ में लेने वालो को मिलेगी सजा
देवली उनियारा उप-चुनाव में मतदान के दौरान बुधवार (13 नवंबर) को निर्दलीय प्रत्याशी रमेश मीणा ने...
दिल्ली में जल संकट को लेकर सुप्रीम कोर्ट पहुंची केजरीवाल सरकार, अदालत में रखी ये मांग
नई दिल्ली। दिल्ली में बरकरार जल संकट को लेकर अब दिल्ली सरकार ने सुप्रीम कोर्ट का दरवाजा...
MP News: बैतूल के पास एनएच47 पर हादसा, चलते ट्रक के पीछे घुसी कार, चार की मौत
मध्यप्रदेश के बैतूल में शुक्रवार देर रात नेशनल हाइवे नंबर 47 पर भीषण हादसा हो गया। इसमें रेलवे के...
कोटा झालावाड़ एनएच 52 पर स्थित गोपालपुरा के समीप अज्ञात वाहन द्वारा 8 गायों को टक्कर मारी,रेस्क्यू किया
कोटा. झालावड़ एनएच 52 हाइवे पर बीच स्थित गोपालपुरा माता जी के पास एक अज्ञात वाहन ने 8 से 10...
CM Kejriwal: CM Kejriwal का BJP पर हमला कहा, Bhagwant Mann केंद्र सरकार से अकेले लड़ रहे हैं |AajTak
CM Kejriwal: CM Kejriwal का BJP पर हमला कहा, Bhagwant Mann केंद्र सरकार से अकेले लड़ रहे हैं |AajTak