દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં પતંગ ના દોરા થી મોત નો આંક થયો ૨આજે વડોદરામાં વધુ એક બનાવ નોંધાયું..
વડોદરામાં પતંગ ના દોરા થી મોત નો આંક થયો ૨આજે વડોદરામાં વધુ એક બનાવ નોંધાયું..
ઇરાકમાં શ્રીલંકા જેવી અંધાધૂંધી, ઈરાની તરફી ઈરાકીઓ વચ્ચે સંઘર્ષ, ફાયરિંગમાં 20ના મોત
શ્રીલંકા બાદ હવે ઈરાકમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. લગભગ 10 મહિનાથી દેશમાં કોઈ સરકાર નથી અને...
अरविंद केजरीवाल को जमानत, शराब घोटाले में था मनी लांड्रिंग का आरोप
अरविंद केजरीवाल को शराब घोटाला से जुड़े मनी लॉन्ड्रिंग मामले में जमानत मिल गई है। उन्हें 1 लाख...
અમદાવાદમાં ક્યારે અને કેવી રીતે શરૂ થઈ ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા, જાણો ઈતિહાસ
ભગવાન જગન્નાથનો ઉલ્લેખ થતાં જ ઓડિશાના પુરીનું ચિત્ર મનમાં ઊભરી આવે છે, અમદાવાદ, ગુજરાતની મુખ્ય...