દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aishwarya Rai के Cannes लुक को देख लोगों को याद आया ऋतिक की फिल्म का ये किरदार, मीम्स देख नहीं रुकेगी हंसी
Aishwarya Rai Cannes 2023: ऐश्वर्या राय बच्चन पिछले 21 सालों से कांस फिल्म फेस्टिवल के रेड...
શ્રાવણમાસમાં વાસી તેલથી ફરસાણા તળાતા હોવાની બની રહી છે ઘટના આરોગ્તા પહેલા ચેતજો
હાલ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર શ્રવાણ માસ ચાલી રહ્યો છે અને એક બાદ એક તહેવારોની ભરમાર લાગી છે આ...
আপোনালৈও কেতিয়াবা কোনো অচিনাকি নাম্বাৰৰ পৰা ভিডিঅ' কল আহিছে নেকি ? তেন্তে সাৱধান...
আপোনালৈও কেতিয়াবা কোনো অচিনাকি নাম্বাৰৰ পৰা ভিডিঅ' কল আহিছে নেকি ? তেন্তে সাৱধান...
જસદણ ઘેલા સોમનાથ મંદિર આવતી કાલે ચંદ્રગ્રહણ નિમિતે બંધ રહેશે
ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ...