દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad City road પર રાજ કરતા Dumper truck!| Ahmedabad Police,Ahmedabad Municipal Corporation,Rto gujarat તંત્ર ઘોર નિંદ્રા માં કે પછી આંખ આડા કાન.?
Ahmedabad City road પર રાજ કરતા Dumper truck!| Ahmedabad Police,Ahmedabad Municipal...
UPLETA ઉપલેટાના અમુક વિસ્તારોમાં ભાજપ સામે લોકોની નારાજગી 19 11 2022
UPLETA ઉપલેટાના અમુક વિસ્તારોમાં ભાજપ સામે લોકોની નારાજગી 19 11 2022
মৰাণত অসম গাঁওৰক্ষী বাহিনীৰ প্ৰতিষ্ঠাপক প্ৰয়াত হৰিনাৰায়ণ বৰুৱা মৃত্যু তিথি উদপান
মৰাণত অসম গাঁওৰক্ষী বাহিনীৰ প্ৰতিষ্ঠাপক প্ৰয়াত হৰিনাৰায়ণ বৰুৱা মৃত্যু তিথি উদপান
महात्मा फुले पुरस्कार देऊन पत्रकार महादेव हरण यांचा सन्मान
हिंगोली जिल्ह्याच्या सेनगाव शहरात रहिवासी असलेले पत्रकार महादेव हरण यांचा दिनांक 3 सप्टेंबर रोजी...