દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवती ने किया नींद की गोलियों का ओवरडोज सेवन तबीयत बिगड़ने पर एमबीएस अस्पताल में भर्ती
कुन्हाड़ी बापू बस्ती मे युवती ने किया नींद की गोलियों का ओवरडोज सेवन तबीयत बिगड़ने पर एमबीएस...
આટકોટ વર્ણીરાજ હોટલ નજીક પ્રાઇવેટ બસનો અકસ્માત સર્જાયો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાય
આટકોટ રોડ પર આવેલી વરણીરાજ હોટલ નજીક પ્રાઇવેટ બસ નો અકસ્માત સર્જાયો છે ત્યારે ડ્રાઇવર સ્ટેરીંગ...
Gujarat Election 2022: गुजरात में मुस्लिमों ने किसे किया वोट? जफर सरेशवाला ने किया यह बड़ा दावा
गुजरात विधानसभा चुनाव के लिए दोनों फेज की वोटिंग खत्म हो चुकी है. पहले चरण के लिए एक दिसंबर को और...
तेजस्विनी बालिका खुला आश्रय गृह का किया निरीक्षण
तेजस्विनी बालिका खुला आश्रय गृह का किया निरीक्षणबून्दी। राजस्थान राज्य विधिक सेवा प्राधिकरण के...
મહુવા માં ભવાની મંદિર બીચ અને બંદર બીચ ખાતે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું#azadmedialive#news#mahuva#gujartinews
મહુવા બીચ બંદર ગામે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું#azadmedialive#news#mahuva#gujartinews