દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures Express
Business News |Futures & Option के जरिए किन Stocks में आज खरीदारी का बन रहा मौका? | Futures...
Vasundhara Raje मीटिंग से गुस्से में बाहर निकलीं फिर क्या हुआ? Netanagri । Rajasthan Election
Vasundhara Raje मीटिंग से गुस्से में बाहर निकलीं फिर क्या हुआ? Netanagri ।...
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની વહીવટી સમિતિની રચના મામલે ભારે વિવાદ થયા બાદ સમિતિને માત્ર ત્રણ મહિનાની અંદર જ બરખાસ્ત,પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલે આપી પ્રતિક્રિયા
ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિવાદ બાદ માટે ત્રણ મહિના માં જ વહીવટી સમિતિની બરખાસ્ત કરી દેવામાં આવી...
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಡಿವಾಳರ ಸಂಘದ ಸದಸ್ಯರು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಇಂದು ಭೀಟಿಯಾಗಿ ಚರ್ಚಿಸಿದರು.
ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಡಿವಾಳರ ಸಂಘದ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಸಿ.ನಂಜಪ್ಪ, ಸಮುದಾಯದ ಮುಖಂಡರು, ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ...
চিলাপথাৰত এম এ চিৰ ১১ নং উজনি চিচি টঙানি সমষ্টিত ৰাজহুৱা সভা
চিলাপথাৰত এম এ চিৰ ১১ নং উজনি চিচি টঙানি সমষ্টিত ৰাজহুৱা সভা, ৰাইজৰ পূৰ্ণ সহযোগৰ অবিহন সম্ভৱ নহয়...