કામરેજના દલપત રામા ભવન ખાતે સુરત જિલ્લા ભાજપ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ હાજર રહી યુવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી રૂપ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી સંમેલનની શરૂઆત કરી દેવામાં આવી છે,યુવા સંગઠન સહિતનું અન્ય સંગઠન વધુ મજબૂત થાય તે દિશામાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે સુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા નજીક આવેલ દલપત રામા ભવન ખાતે ભાજપ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા.ભાજપના કાર્યકરો બુથ સુધી પહોંચી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહે માટે લોક સંપર્ક કરે તેવી અપીલ કરી હતી.યુવા સંમેલનમાં યુવાનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.ભાજપના આયોજિત યુવા સંમેલન કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરતભાઇ રાઠોડ,જિલ્લા ભાજપના મહામંત્રી યોગેશ પટેલ,જિલ્લા યુવા મોરચાના પ્રમુખ જુબીન પટેલ,મંત્રી કેયુર પરમાર,દિવ્યેશ પટેલ (નવાગામ) સહિતના હોદ્દેદારો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમગ્ર ગુજરાત રાજ્ય ના તૂટેલા રસ્તાઓ ના સમારકામ માટે મુખ્ય મંત્રી દ્વારા 508.64 કરોડ ની ફાળવણી ને મનજૂરી અપાઈ
*રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ કામો માટે પ૦૮.૬૪ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપતા મુખ્યમંત્રી...
बीड पोलिस कर्मचाऱ्याचा हृदयविकाराच्या झटक्याने निधन
बीड (प्रतिनिधी) बीड पोलीस दलात पोलीस कर्मचारी असलेले शेख अन्वर शेख अब्दुल रउफ (वय 35 रा. भालदार...
5 स्टार रेटिंग वाली Tata Altroz की बढ़ती डिमांड, खरीदने से पहले यहां जानें आपको कितना करना पड़ेगा इंतजार
Tata Altroz को 5 स्टार रेटिंग मिली है। सेफ्टी के लिए इस कार में रियर पार्किंग सेंसर और ISOFIX...
ખંભાળિયા મુસ્લિમ જમાત દ્વારા ઓપન નાત શરીફ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું
ખંભાળિયા મુસ્લિમ જમાત દ્વારા ઓપન નાત શરીફ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: ફાંસીની સજા વિરુદ્ધ 30 દોષિતો પહોંચ્યા હાઇકોર્ટમાં, ચુકાદાને પડકાર્યો
ગુજરાતમાં 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં મૃત્યુદંડની સજા પામેલા 38 દોષિતોમાંથી 30 લોકોએ તેમની સજાને...