ધ્રાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোগামুখত ডকাইটি কাণ্ড লগত জৰিত দুইজনক আটক
গোগামুখত ডকাইটি কাণ্ড লগত জৰিত দুইজনক আটক
Infosys Stock Strategy: Infosys का स्ट्रक्चर कैसा, कल किन Importance Level के साथ करें Trade?
Infosys Stock Strategy: Infosys का स्ट्रक्चर कैसा, कल किन Importance Level के साथ करें Trade?
Uddhav Thackeray Eknath Shinde ना 'कंत्राटी मुख्यमंत्री' म्हणाले होते का? | BBC News Marathi
Uddhav Thackeray Eknath Shinde ना 'कंत्राटी मुख्यमंत्री' म्हणाले होते का? | BBC News Marathi
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ અંતર્ગત
.અમરેલી જિલ્લાના મતવિસ્તારોમાં ચૂંટણી ખર્ચને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત મતદારો જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરને રજૂઆત કે ફરિયાદ કરવા માટે નિયત સમય દરમિયાન સરકીટ હાઉસ ખાતે સંપર્ક કરી, શકાછે
જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્તાર પર શ્રીઅભિનવચંદ્રા, શ્રી સુરજ કુમાર અને શ્રી બાલચંદ્ર એસ.એન.ની...
लिंबागणेश येथे शांतता कमिटीची बैठक
शांततेची परंपरा कायम राखत प्रशासनाला सहकार्य करा स.पो.नि. शेख मुस्तफा यांचे आवाहन :-डाॅ.गणेश...