ધ્રાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नैनवां में ब्लॉक स्तरीय बैठक में सीएमएचओ डॉक्टर सामर ने अधिकारियों के साथ कि समीक्षा बैठक
बून्दी
फ़रीद खान
अपने कर्तव्यों का पालन पूरी ईमानदारी से करे : डा सामर
नेनवा...
ভিক্টৰ দাসক মুক্তিৰ দাবী কমলপুৰৰ পানীটেমাবাসীৰ।
ভিক্টৰ দাসক মুক্তিৰ দাবী কমলপুৰৰ পানীটেমাবাসীৰ। টেট শিক্ষক হিচাপে পানীটেমাত কৰ্মৰত ভিক্টৰ দাস।...
Analysis of the loss of Sri Lanka
As I said in my last article, the game of cricket is very unpredictable, especially in the T20...
#Girsomnath | શહીદ જવાનનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો | Divyang News
#Girsomnath | શહીદ જવાનનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો | Divyang News
स्काउट गाइड्स घर घर पहुंचे, परिण्डे वितरित किए
राजस्थान भारत स्काउट एवं गाइड कोटा दक्षिण के तत्वावधान में स्काउट गाइड ग्रुप राजकीय उच्च माध्यमिक...