સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ બેડામાં ફરી એકવાર અચાનક પોલીસ કર્મચારીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. જેમાં 60 જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં અવાર-નવાર બદલીનો માહોલ સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ હજી જિલ્લાના પીએસઆઇની બદલીઓ થઈ હતી. ત્યાં ફરી એકવાર હવે જિલ્લા પોલીસ બેડામાં પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે.જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 60 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.જેમાં લખતરથી એન.પી.રાણાને મૂળી, સુરેન્દ્રનગર ટ્રાફિકમાંથી સરદારસિંહ પરમારને લખતર, મેહુલભાઈ દોમડાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝનમાંથી લખતર, શિલ્પાબેન સરવૈયાને ચોટીલાથી નાની મોલડી, જગદીશભાઈ રાઠોડને થાનગઢથી પોલીસ હેડ ક્વાર્ટરમાં, અનવરખાન સાહેબખાન મલેકને ઝિંઝુવાડાથી પોલીસ હેડ ક્વાર્ટરમાં, ધીરુભાઈ નારસંગભાઈ પરમારને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનથી.ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં, દીપેનકુમાર સોલંકીને ચૂડાથી સાયલા, વિભાભાઈ ઘેળને ચોટીલાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં, રૂપાબેન મહેશદાન રત્નુને જોરાવરનગરથી સુરેન્દ્રનગર સિટી એ. ડિવિઝનમાં, કવિતાબેન દવેને પાટડી થી બજાણા સંજયભાઈ બોલણીયાને પાણશીણાથી લીંબડી, સતિષભાઈ દેવમુરારીને મૂળીથી ચોટીલા, નિલેશભાઈ ગાબુને વઢવાણથી સુરેન્દ્રનગર બી. ડિવિઝનમાં બદલી કરી સહિત જિલ્લાના 60 પોલીસ કર્મીઓની બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UP Police Paper Leak में 4 गिरफ्तार, अभ्यर्थियों की मार्कशीट और स्टाम्प पेपर रखवाते थे गिरवी
UP Police Paper Leak में 4 गिरफ्तार, अभ्यर्थियों की मार्कशीट और स्टाम्प पेपर रखवाते थे गिरवी
અમદાવાદના વેજલપુરમાં બહેન સાથે પ્રેમ સંબંધમાં યુવકને હત્યા કરી દાટી દીધો, 2ની ધરપકડ.
અમદાવાદના વેજલપુરમાં બહેન સાથે પ્રેમ સંબંધમાં યુવકને હત્યા કરી દાટી દીધો, 2ની ધરપકડ.
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી
...
અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડમાં પુનિતનગર રેલ્વે ક્રોસીંગથી બોમ્બે કંડકટર સુધીના રસ્તાનું "પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંતશ્રી શીવપુરી બાપુ માર્ગ" નામાભિધાન કરવામાં આવ્યું....
"વટવામાં વિકાસની સદી"
અમદાવાદ રામોલ-હાથીજણ વોર્ડમાં પુનિતનગર રેલ્વે ક્રોસીંગથી બોમ્બે...