સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામા કામ કરતા મજૂરનું ચાલુ કામે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેથી ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામાં કામ કરતો મજૂર કોઈ કારણોસર ચાલુ કામે અચાનક બેભાન થતા પ્રાઇવેટ વાહન મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાજર તબીબ દ્વારા ચેકઅપ કરાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ડોક્ટર દ્વારા ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરતા પોલીસ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓમ રેસીડેન્સી સોસાયટી માં રામદેવ પીર નો પ્રથમ સામુહીક પાટોત્સવ યોજાયો
કાલોલ ના બોરું ટરનીગ પાસે ની ઓમ રેસીડેન્સી સોસાયટી ખાતે પ .પૂ .ધ .ધુ. શ્રી મનુરામ ગુરુજી ના...
સલામત સવારી એસટી અમારી નું સૂત્ર કાગળ પર.. એસટી બની ધક્કાગાડી
સલામત સવારી એસટી અમારી નું સૂત્ર કાગળ પર.. એસટી બની ધક્કાગાડી
MP: જબલપુરમાં સારવારના અભાવે માતાના ખોળામાં 5 વર્ષના માસૂમનું મોત
MP: જબલપુરમાં સારવારના અભાવે માતાના ખોળામાં 5 વર્ષના માસૂમનું મોત
Ayodhya Metro Station की ये तस्वीरें गूगल सर्च ना करने लग जाना! | Padtaal
Ayodhya Metro Station की ये तस्वीरें गूगल सर्च ना करने लग जाना! | Padtaal