સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામા કામ કરતા મજૂરનું ચાલુ કામે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેથી ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામાં કામ કરતો મજૂર કોઈ કારણોસર ચાલુ કામે અચાનક બેભાન થતા પ્રાઇવેટ વાહન મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાજર તબીબ દ્વારા ચેકઅપ કરાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ડોક્ટર દ્વારા ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરતા પોલીસ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વીરપુર સરસ્વતી શિશુમંદિર અને વિદ્યામંદિરમાં અનોખો શાળા પ્રવેશોત્સવ યોજાયો..
શાળામાં ગાયત્રી યજ્ઞ કરી બાળકોને પ્રવેશ આપવમાં આવ્યો...
મહીસાગર જિલ્લાના વીરપુરમાં સરસ્વતી...
Vikassheel Insaan Party Officially Enters Karnataka Politics
Bengaluru, June 7, 2026:
Vikassheel Insaan Party Officially Enters Karnataka Politics...
અમદાવાદ: વિશ્વકર્મા સમાજના યુવાનો દ્વારા હિન્દુ લુહાર નાઇટ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન
અમદાવાદ: વિશ્વકર્મા સમાજના યુવાનો દ્વારા હિન્દુ લુહાર નાઇટ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન
પી.ડી. માલવિયા કોલેજ દ્વારા મોરબી દુર્ઘટનામાં દિવંગત તયેલ આત્માઓને શાંતિ માટે આયોજન
પી.ડી. માલવિયા કોલેજ દ્વારા મોરબી દુર્ઘટનામાં દિવંગત તયેલ આત્માઓને શાંતિ માટે આયોજન