સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામા કામ કરતા મજૂરનું ચાલુ કામે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેથી ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના પાટીયા પાસે કારખાનામાં કામ કરતો મજૂર કોઈ કારણોસર ચાલુ કામે અચાનક બેભાન થતા પ્રાઇવેટ વાહન મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાજર તબીબ દ્વારા ચેકઅપ કરાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ડોક્ટર દ્વારા ઘટનાની જાણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને કરતા પોલીસ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ajit pawar : मेळघाट दौऱ्यावर टीका करणाऱ्या बावनकुळेंची मला कीव येते; अजित पवारांचं प्रत्युत्तर
Ajit pawar : मेळघाट दौऱ्यावर टीका करणाऱ्या बावनकुळेंची मला कीव येते; अजित पवारांचं प्रत्युत्तर
તાપી નદીના જળ સ્તરમાં ધરખમ વધારો
તાપી નદીના જળ સ્તરમાં ધરખમ વધારો
અમરેલી જિલ્લા ના રાજકારણ ખળભળાટ અમરેલી જિલ્લાની મુલાકાત લય શકે છે અરવિંદ કેજરીવાલ
અમરેલી જિલ્લા ના રાજકારણ ખળભળાટ અમરેલી જિલ્લાની મુલાકાત લય શકે છે અરવિંદ કેજરીવાલ
કોરોનામાં મૃત્યુ પામનાર આશ્રીતોને સહાય વિતરીત કરાઈ
કોરોનામાં મૃત્યુ પામનારના આશ્રીતોને સહાય વિતરિત કરાઈ (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ...
रैपुरा:ब्लॉक शाहनगर तहशील रैपुरा मैं बनाई जा रही माता कि दिव्य प्रतिमा
रैपुरा:ब्लॉक शाहनगर तहशील रैपुरा मैं बनाई जा रही माता कि दिव्य प्रतिमा