વઢવાણ તાલુકાના વડોદ ગામના નિરાંતબેનના પ્રથમ લગ્ન ભીમડાદ ગામે અનિરૂદ્ધસિંહ ડોડીયા સાથે 2011માં થયા હતા. જેના થકી શિવરાજસિંહ નામનો પુત્ર થયો હતો. પ્રથમ પતિ સાથે મનમેળ ન રહેતા રાજીખુશીથી છુટાછેડા લઈ નિરાંતબેને 2019માં કુંડલા ગામે કરણસિંહ બાબુભાઈ પરમાર સાથે લગ્ન કર્યા હતા. અને 12વર્ષના દિકરાને પિયરમાં મુકી સંસાર શરૂ કર્યો હતો. થોડા સમય પછી સાસુ-સસરા-પતિ દ્વારા શારીરીક માનસીક ત્રાસ શરૂ થયો હતો. બાજુમાં રહેતા જેઠ-જેઠાણી સહીતના સાસરીયાઓ પણ નિરાંતબેન સાથે બોલાચાલી કરી ત્રાસ આપતા હતા. પતિ મારકુટ કરતો હતો.2022માં નિરાંતબેન પ્રથમ પતિ થકી થયેલ પુત્ર શિવરાજસિંહને લઈ આવતા, અને ચુડા શાળામાં અભ્યાસ માટે મુકતા તે બાબતે પણ ઝઘડો થવા લાગ્યો હતો. તારા દિકરાને ભણાવવો હોય તો તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી બોલાચાલી કરાતી હતી. શાકભાજી લેવા બહાર નીકળતા સસરાએ બહાર નીકળવાનુ નહી નહીતર ટાંટીયા ભાંગી નાખીશુ તેવી ધમકી આપી હતી. પતિએ દિવાલ સાથે માથુ ભટકાડી મારપીટ કરી હતી. આખરે કંટાળેલા નિરાંતબેને પોતાના ભાઈને ફોન કરી તેડી જવાનુ કહેતા ભાઈ પિયર લઈ આવ્યા બાદ નિરાંતબેને પતિ કરણસિંહ બાબુભાઈ પરમાર, સાસુ હીરાબા, સસરા બાબુભાઈ, કૌટુંબીક જેઠ રણજીતભાઈ ઓઘડભાઈ પરમાર, જેઠાણી જામુબેન, જેઠ ભીખાભાઈ અને જેઠાણી મનીષાબા ભત્રીજો લાલાભાઈ, વિક્રમભાઈ વિગેરે સહીત નવ વ્યકિત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मध्य प्रदेश को एक अप्रैल को मिलेगी पहली वंदे भारत ट्रेन की सौगात, पीएम मोदी करेंगे दौरा
नई दिल्ली, मध्य प्रदेश को बहुत जल्द ही पहली वंदे भारत ट्रेन की सौगात मिलने जा रही है।...
સાયલામાં વિદેશી દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી: 22.72 લાખનો દારૂ જપ્ત
સાયલાના એચ.એસ. જાડેજા અને અમરભા કનુભા, સુરુભા, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ તથા દશરથસિંહએ...
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
Samachar Superfast | Gujarati News | આજના તાજા સમાચાર | Latest News | Top Headlines | Today News
शहीद जवान सुनी़ल जाधव यांना नादऱपूर येथे श्रद्धांजलि
कन्नड़ तालुक्यातिल नाद़रपूर येथे मराठवाडा मुक्तिसंग्राम दिनानिमित्त ग्रामपंचायत कार्यालयासमोर...
Insomnia: क्या करवटें बदलने में निकल जाती है आपकी रात, तो सुकून की नींद के लिए रोज करना होगा यह एक काम
नींद न आने की समस्या से काफी लोग पीड़ित हैं। इसकी वजह से सेहत से जुड़ी कई समस्याएं हो सकती हैं।...