વઢવાણ તાલુકાના વડોદ ગામના નિરાંતબેનના પ્રથમ લગ્ન ભીમડાદ ગામે અનિરૂદ્ધસિંહ ડોડીયા સાથે 2011માં થયા હતા. જેના થકી શિવરાજસિંહ નામનો પુત્ર થયો હતો. પ્રથમ પતિ સાથે મનમેળ ન રહેતા રાજીખુશીથી છુટાછેડા લઈ નિરાંતબેને 2019માં કુંડલા ગામે કરણસિંહ બાબુભાઈ પરમાર સાથે લગ્ન કર્યા હતા. અને 12વર્ષના દિકરાને પિયરમાં મુકી સંસાર શરૂ કર્યો હતો. થોડા સમય પછી સાસુ-સસરા-પતિ દ્વારા શારીરીક માનસીક ત્રાસ શરૂ થયો હતો. બાજુમાં રહેતા જેઠ-જેઠાણી સહીતના સાસરીયાઓ પણ નિરાંતબેન સાથે બોલાચાલી કરી ત્રાસ આપતા હતા. પતિ મારકુટ કરતો હતો.2022માં નિરાંતબેન પ્રથમ પતિ થકી થયેલ પુત્ર શિવરાજસિંહને લઈ આવતા, અને ચુડા શાળામાં અભ્યાસ માટે મુકતા તે બાબતે પણ ઝઘડો થવા લાગ્યો હતો. તારા દિકરાને ભણાવવો હોય તો તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી બોલાચાલી કરાતી હતી. શાકભાજી લેવા બહાર નીકળતા સસરાએ બહાર નીકળવાનુ નહી નહીતર ટાંટીયા ભાંગી નાખીશુ તેવી ધમકી આપી હતી. પતિએ દિવાલ સાથે માથુ ભટકાડી મારપીટ કરી હતી. આખરે કંટાળેલા નિરાંતબેને પોતાના ભાઈને ફોન કરી તેડી જવાનુ કહેતા ભાઈ પિયર લઈ આવ્યા બાદ નિરાંતબેને પતિ કરણસિંહ બાબુભાઈ પરમાર, સાસુ હીરાબા, સસરા બાબુભાઈ, કૌટુંબીક જેઠ રણજીતભાઈ ઓઘડભાઈ પરમાર, જેઠાણી જામુબેન, જેઠ ભીખાભાઈ અને જેઠાણી મનીષાબા ભત્રીજો લાલાભાઈ, વિક્રમભાઈ વિગેરે સહીત નવ વ્યકિત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
करंट लगने से महिला की हुई मौत
डॉक्टर के समय पर न पहुँचने के लगे आरोप
अजयगढ:-अजयगढ के नई तहसील के पाया रहने वाली एक 65 वर्षीय महिला की करंट लगने से मौत का मामला सामने...
Bihar Politics: Giriraj ने कहा Nitish व्याकुल आत्मा, Nitish के दल बदलने के बीच बड़ा बयान | ABP LIVE
Bihar Politics: Giriraj ने कहा Nitish व्याकुल आत्मा, Nitish के दल बदलने के बीच बड़ा बयान | ABP LIVE
মৰাণ গজপুৰীয়া গাঁৱত মহিলা সকলক কাঠফুলাৰ পৰা খাদ্যসামগ্ৰী প্ৰস্তুত কৰা প্ৰশিক্ষণ শিৱিৰ শুভ উদ্বোধন কৰে বিধায়কে চক্ৰধৰ গগৈয়ে।
ডিব্ৰুগৰ জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰ বিষয়া কাৰ্য্যালয়ৰ অন্তৰ্গত মৰাণৰ স্বেচ্ছাসেৱী সংগঠন সুৰুজমুখী...
क्या होते हैं ओपन पोर्स जो स्किन पर छोटे छेदों की तरह दिखते हैं, इन्हें ऐसे ठीक करें | Sehat ep 268
क्या होते हैं ओपन पोर्स जो स्किन पर छोटे छेदों की तरह दिखते हैं, इन्हें ऐसे ठीक करें | Sehat ep 268
সোণাৰি হাজী অচিমুদ্দিন একাডেমিত জোনাকী মেল অনুষ্ঠিত
সোণাৰি হাজী অচিমুদ্দিন একাডেমিত জোনাকী মেল অনুষ্ঠিত
সোণাৰিৰ অগ্ৰণী শিক্ষানুষ্ঠান হাজী...