સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાજેતરમાં બપોર બાદ વાતાવરણમાં એક પલટો આપતા દિયોદર ગુરુદત્ત સોસાયટી ખાતે રહેણાંક મકાનના પતરા ઉડ્યા છે. પતરા ઉડતા અફરા તફરી નો માહોલ સર્જાયો છે. રહેણાક મકાનને ઘરવખરી પલળી જતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱত বাঘৰ আতংক -
মৰিগাঁও জিলাৰ ভুৰাগাও এলেকাৰ মিচামাৰী চৰত এটা বাঘে চলোৱা সন্ত্ৰাসত সাতটাকৈ গৰু নিহত হোৱাৰ লগতে...
કાલોલ માથે બિરાજતા શ્રી ગોવર્ધનધર પ્રભુ રાજકોટ સિધાવ્યા
કાલોલ વૈષ્ણવ હવેલી ( મોટા મંદિર) ખાતે બિરાજતા મોહિની સ્વરૂપ શ્રી ગોવર્ધનધર પ્રભુ વિશેષ સમારોહ...
રાજુલા પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી કોડીનારના વિજયસિંહ ગોહિલ તથા ભોગ બનનારને શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
અમરેલી જિલ્લામાં ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવાં માટે નાસતા ફરતા આરોપીઓને પકડવાં જરૂરી સુચના...
કાંકરેજ ના ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર 16 મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવણી
કાંકરેજ ના ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧૬ મે "રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" ની ઉજવણી કરવામાં...
3 साल से फरार आर्मी स्कूल का टीचर गिरफ्तार, स्कूली छात्रा से छेड़छाड़ का आरोप, कोर्ट ने मफरुर घोषित कर रखा था
स्कूली छात्रा से छेड़छाड़ के आरोप में नयापुरा थाना पुलिस ने आर्मी स्कूल के टीचर को गिरफ्तार किया...