સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાજેતરમાં બપોર બાદ વાતાવરણમાં એક પલટો આપતા દિયોદર ગુરુદત્ત સોસાયટી ખાતે રહેણાંક મકાનના પતરા ઉડ્યા છે. પતરા ઉડતા અફરા તફરી નો માહોલ સર્જાયો છે. રહેણાક મકાનને ઘરવખરી પલળી જતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લામાં 13 મી માર્ચે કમોસમી વરસાદની આગાહી ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ કરાયો.
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ની આગાહી ને લઈને ખેડૂતોએ કૃષિ જણસ ખેતરમાં...
नाशिकला जाताय मग जम्बो वडापाव खाऊनच या त्यासाठी नक्की पहा हा व्हिडिओ
नाशिकला जाताय मग जम्बो वडापाव खाऊनच या त्यासाठी नक्की पहा हा व्हिडिओ
ખેરાલુમાં બળવો કરનાર સાંસદ ભરતસિંહ ડાભીના ભાઇ રામસિંહજી ઠાકોર ભાજપમાંથી સસ્પેન્ડ
વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ખેરાલુ, ડીસા, ધાનેરા અને બાયડ બેઠક પર ભાજપે ટિકિટ નહીં આપતાં...
ડીસાના શેરગંજમાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
ડીસા તાલુકાના શેરગંજમાં એક યુવકે તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેની પત્નિ રક્ષાબંધને...