સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાજેતરમાં બપોર બાદ વાતાવરણમાં એક પલટો આપતા દિયોદર ગુરુદત્ત સોસાયટી ખાતે રહેણાંક મકાનના પતરા ઉડ્યા છે. પતરા ઉડતા અફરા તફરી નો માહોલ સર્જાયો છે. રહેણાક મકાનને ઘરવખરી પલળી જતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વલભીપુર ના નવનિયુક્ત પીએસઆઇ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા વલભીપુર જનતાને આપી હતી 
 
                      વલભીપુર ના નવનિયુક્ત પીએસઆઇ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા વલભીપુર જનતાને આપી હતી
                  
   रिफायनरी प्रकल्पासाठी नाणारची जागा सुयोग्य, प्रकल्प राज्याबाहेर न जाण्यासाठी हालचाली सुरु 
 
                      रत्नागिरी : वेदान्त - फॉक्सकॉन' प्रकल्प गुजरातमध्ये गेल्यानंतर राज्य सरकारने सुमारे तीन लाख...
                  
   ये चटनी चाटिये, रोकिये शुगर, मोटापा, गैस, बदहज़मी, खून की कमी और लिवर के रोग | Dr Saleem Zaidi 
 
                      ये चटनी चाटिये, रोकिये शुगर, मोटापा, गैस, बदहज़मी, खून की कमी और लिवर के रोग | Dr Saleem Zaidi
                  
   12 વર્ષ ની બાળકી પર પિતા કરતા મોટાં આધેડ વ્યક્તિએ મહિના માં 10 થી વધું વાર બળાત્કાર ગુજાર્યા  
 
                      સુરતના ઉત્રાણ વિસ્તારમાં નવી બંધાતા બિલ્ડિંગના ઝૂંપડામાં રહેતી માત્ર 12 વર્ષની કિશોરી પર પાડોશી...
                  
   
  
  
  
   
  