સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આત્મહત્યાઓ દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે યુવાનો પણ આત્મહત્યા તરફ વધુ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે મૂળી તાલુકાના નવાણિયા ગામના યુવાને છેલ્લા કેટલાક સમયથી મગજની અસ્થિરતા અને માનસિક રીતે ભાંગી ગયેલા યુવાને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે મૂળી પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે અને તેના મૃતદેહ મૂળી પોલીસ દ્વારા મૂળી સાર્વજનિક હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂડી તાલુકાના નવાણિયા ગામે બાબુભાઈ રોજાસરા ના પુત્ર ઉગાભાઇ ઉર્ફે ચકુભાઈ નામના 35 વર્ષના યુવાને પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે જિંદગીથી કંટાળી અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएमएचओ ने लू-तापघात एवं मौसमी बीमारियों की तैयारी का लिया जायजा
मातृत्व एवं शिशु स्वास्थ्य सहित अन्य चिकित्सा सेवाओं के सुदृढ़ीकरण की दृष्टि से गुरूवार को मातृ...
રાજયમંત્રી આર સી મકવાણા દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ.
રાજયમંત્રી આર સી મકવાણા દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ.
नसरल्लाह की शोकसभा में खामेनेई बोले- अरब देश साथ दें:कहा- दुनिया के मुसलमान एकजुट हों
ईरान के सुप्रीम लीडर अली खामेनेई ने शुक्रवार को तेहरान की ग्रैंड मस्जिद में ईरानी हमले में मारे...
कनवास में चल रही सात दिवसीय भागवत कथा में कृष्ण जन्मोत्सव धूमधाम से मनाया
कोटा. कनवास कस्बे में धुलेट चौराहा के समीप चल रही स्व. नारायण दास दयाराम दास वैष्णव की पुण्य तिथि...
नरसिंह जयन्ती 11 मई को: श्री नरसिंह जयन्ती समारोह के पोस्टर का हुआ विमोचन
अग्रवाल वैष्णव मोमीयान पंचायत द्वारा विष्णु भगवान के चतुर्थ अवतार भगवान श्री नरसिंह की जयन्ती का...