ચોટીલામાં બિપરજોય વાવાઝોડાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ગત સાંજે શહેરના પ્રાથમિક શાળા નંબર 3 સામેના વીજપોલ શોર્ટસર્કિટ ના કારણે વીજપોલ ને અડતા ની સાથે જ એક ગૌવંશ નું મોત થયું હતું. હાલ હજી ચોમાસાની શરૂઆત છે અને પ્રિ મોન્સુન કામગીરી કરવાની બાકી છે. ત્યારે આવો બનાવ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે વીજપોલ સામે જ દુકાન ધરાવતા વેપારી વિશાલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આજે બપોરે જ વિજકર્મીઓ આ વીજપોલ ને રિપેર કરીને ગયા છે ત્યારે સાંજે જ આ બનાવ બનતા પીજીવીસીએલ ના વિજકર્મીઓ ની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે આ વિજપોલ પ્રાથમિક શાળાની સામે જ આવેલો છે જો આ શોર્ટ એમ જ રહ્યો હોત તો સવારે શાળાએ આવતા વિદ્યાર્થીઓને પણ શોર્ટ લાગવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ચોટીલામાં લો વોલ્ટેજ ના કારણે અને વીજપોલ ની જગ્યા એ વૃક્ષ સાથે હેવી લાઈન બાંધવાના વિવાદોમાં રહેલી પીજીવીસીએલ પર ફરી એક વાર વિજપોલ શોર્ટસર્કિટ ના કારણે જીવદયા પ્રેમીઓ તેમજ લોકો રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોઈ ખાતાકીય તપાસ થાય છે કે પછી ઘી ના ઠામ માં ઘી રેડાય જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बरुन्धन गणेश जी के तीन दिवसीय मेले को लेकर घर-घर बाटे पीले चावल, ऊर्जा मंत्री को भी दिया निमंत्रण।
नमाना प्रसिद्ध बरुन्धन गणेश जी का तीन दिवसीय मेला 6 सितंबर से होगा शुरू।
मेले को...
অসমীয়া বানান আৰু যুক্তাক্ষৰ কৰ্মশালা ৷ তিনিশৰো অধিক শািক্ষাৰ্থীৰ অংশগ্ৰহণ
অসমীয়া বানান আৰু যুক্তাক্ষৰ কৰ্মশালা ৷ তিনিশৰো অধিক শািক্ষাৰ্থীৰ অংশগ্ৰহণ ৷ @Viral Videos
शिक्षक दिवस पर गोलाघाट में एन.एच.सी.सी.बी. ने शिक्षकों को किया सम्मानित
आज शिक्षक दिवस के पर अवसर पर राष्ट्रिय मानवाधिकार एवं अपराध नियंत्रण ब्यूरो के सौजन्य से गोलाघाट...