ચોટીલામાં બિપરજોય વાવાઝોડાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ગત સાંજે શહેરના પ્રાથમિક શાળા નંબર 3 સામેના વીજપોલ શોર્ટસર્કિટ ના કારણે વીજપોલ ને અડતા ની સાથે જ એક ગૌવંશ નું મોત થયું હતું. હાલ હજી ચોમાસાની શરૂઆત છે અને પ્રિ મોન્સુન કામગીરી કરવાની બાકી છે. ત્યારે આવો બનાવ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે વીજપોલ સામે જ દુકાન ધરાવતા વેપારી વિશાલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આજે બપોરે જ વિજકર્મીઓ આ વીજપોલ ને રિપેર કરીને ગયા છે ત્યારે સાંજે જ આ બનાવ બનતા પીજીવીસીએલ ના વિજકર્મીઓ ની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે આ વિજપોલ પ્રાથમિક શાળાની સામે જ આવેલો છે જો આ શોર્ટ એમ જ રહ્યો હોત તો સવારે શાળાએ આવતા વિદ્યાર્થીઓને પણ શોર્ટ લાગવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ચોટીલામાં લો વોલ્ટેજ ના કારણે અને વીજપોલ ની જગ્યા એ વૃક્ષ સાથે હેવી લાઈન બાંધવાના વિવાદોમાં રહેલી પીજીવીસીએલ પર ફરી એક વાર વિજપોલ શોર્ટસર્કિટ ના કારણે જીવદયા પ્રેમીઓ તેમજ લોકો રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોઈ ખાતાકીય તપાસ થાય છે કે પછી ઘી ના ઠામ માં ઘી રેડાય જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા : ભાઈને બચાવવા જતા 2 બહેનોએ ગુમાવ્યો જીવ
બનાસકાંઠા : ભાઈને બચાવવા જતા 2 બહેનોએ ગુમાવ્યો જીવ
মন্ত্ৰী যোগেন মহনৰ উপস্থিতিত মৰাণৰ মন্দাকিনী হোটেলত বিজেপিৰ সাংগঠনিক সভা
৮ অক্টোবৰত গুৱাহাটীলৈ আহিব বিজেপিৰ ৰাষ্ট্ৰীয় সভাপতি জেপি নাড্ডা, গৃহমন্ত্ৰী অমৃত শ্বাহ। দুই গৰাকী...
MAHEMDAVAD:- સિદ્ધિવિનાયક મંદિર ખાતે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી.
MAHEMDAVAD:- સિદ્ધિવિનાયક મંદિર ખાતે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી.
ધ્રાંગધ્રામાં આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં મળી આવતા 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં બેભાન હાલતમાં મળી...
KYC में आज THOMAS COOK के Neeraj Singh Dev संग कंपनी की Growth Strategy पर चर्चा | Finance
KYC में आज THOMAS COOK के Neeraj Singh Dev संग कंपनी की Growth Strategy पर चर्चा | Finance