ચોટીલામાં બિપરજોય વાવાઝોડાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ગત સાંજે શહેરના પ્રાથમિક શાળા નંબર 3 સામેના વીજપોલ શોર્ટસર્કિટ ના કારણે વીજપોલ ને અડતા ની સાથે જ એક ગૌવંશ નું મોત થયું હતું. હાલ હજી ચોમાસાની શરૂઆત છે અને પ્રિ મોન્સુન કામગીરી કરવાની બાકી છે. ત્યારે આવો બનાવ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે વીજપોલ સામે જ દુકાન ધરાવતા વેપારી વિશાલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આજે બપોરે જ વિજકર્મીઓ આ વીજપોલ ને રિપેર કરીને ગયા છે ત્યારે સાંજે જ આ બનાવ બનતા પીજીવીસીએલ ના વિજકર્મીઓ ની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે આ વિજપોલ પ્રાથમિક શાળાની સામે જ આવેલો છે જો આ શોર્ટ એમ જ રહ્યો હોત તો સવારે શાળાએ આવતા વિદ્યાર્થીઓને પણ શોર્ટ લાગવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ચોટીલામાં લો વોલ્ટેજ ના કારણે અને વીજપોલ ની જગ્યા એ વૃક્ષ સાથે હેવી લાઈન બાંધવાના વિવાદોમાં રહેલી પીજીવીસીએલ પર ફરી એક વાર વિજપોલ શોર્ટસર્કિટ ના કારણે જીવદયા પ્રેમીઓ તેમજ લોકો રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોઈ ખાતાકીય તપાસ થાય છે કે પછી ઘી ના ઠામ માં ઘી રેડાય જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रामलला मंदिर की प्राण प्रतिष्ठा की वर्षगांठ पर रामपुरा होगा फिर राममय.
उनियारा. उपखण्ड के रामपुरा (अलीगड ) नगर में गत वर्ष हुई रामलला की प्राण प्रतिष्ठा के अवसर पर...
নুমলীগড়ত লাভ জেহাদৰ ঘটনা, ভুৱা পৰিচয়েৰে দুই মুছলমান যুৱকে পলুৱাই আনিলে দুই হিন্দু যুৱতীক ।
নুমলীগড়ত লাভ জেহাদৰ ঘটনা। ভুৱা পৰিচয়েৰে বিয়াৰ প্ৰস্তাৱ দি বোকাজানৰ পৰা দুগৰাকী কিশোৰীক পলুৱাই...
ಪಾಲಿಕೆ ಮುಖ್ಯ ಆಯುಕ್ತರಿಂದ ಪೂರ್ವ ವಲಯದ ಇಂದಿರಾ ಕ್ಯಾಂಟೀನ್ ಗಳ ಪರಿಶೀಲನೆ
ಬೆಂಗಳೂರು : ನಗದರ ಪೂರ್ವ ವಲಯದ ಹೆಬ್ಬಾಳ ಹಾಗೂ ವಿಶ್ವನಾಥ ನಾಗೇನಹಳ್ಳಿ ವಾರ್ಡ್ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರುವ ಎರಡು ಇಂದಿರಾ...
EC ने सुप्रिया श्रीनेत और दिलीप घोष को कारण बताओ नोटिस भेजा, कंगना और ममता पर की थी अभद्र टिप्पणी
नई दिल्ली। कांग्रेस नेता सुप्रिया श्रीनेत और भाजपा सांसद दिलीप घोष को भारत निर्वाचन...