દિયોદર શાળા નંબર ૨ માં કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.,,શિક્ષાના માધ્યમથી બાળકોના જીવનમા ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ,,ત્યારે ગુજરાત ભર ની શાળા માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા.૧૩/૬/૨૩ દિયોદર શાળા નંબર ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી હતી અધિકારી ગણ તેમજ પ્રાથમિક ઘટક સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર તેમજ દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નવીનભાઈ ત્રિવેદી તેમજ શાળા ના આચાર્ય એસ.એમ.સી અધ્યક્ષ તેમજ સ્ટાફ અને વાલીગણ સાથે હાજર રહી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની સફળ બનાવવામાં આચાર્યશ્રી બી.એ રાઠોડ તેમજ સંચાલન જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા એ કર્યું હતું. બાળકો ના વાલીઓ દ્વારા સરકારી શાળા એ આપણી શાળાનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકો વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવરકુંડલા કોર્ટે પત્ની ભાવિકાબેનનિ હાજરીમાં જ નેસડી ગામની એક સગીરાને પ્રેમજાળમા ફસાવી તેના પર દુષ્કર્મ આચરવાના કેસમા નેસડીના પરિણિત યુવક ગૌતમ મનુભાઇ મકવાણા નામના શખ્સને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી ને ૬૦ હજારનો દંડ પણ ફટકાર્યો સગીરાને રૂપિયા ૫૫ હજારનું
સાવરકુંડલા કોર્ટે પત્ની ભાવિકાબેનનિ હાજરીમાં જ નેસડી ગામની એક સગીરાને પ્રેમજાળમા ફસાવી તેના પર...
દાહોદ પ્રાંત અધિકારી તેમજ તેમની સાથે દાહોદ મામલતદારની એક સાથે બદલી કરવામાં આવી
દાહોદ શહેરમાં નકલી એનએ પ્રકરણ ખુબ ચર્ચાઓમાં રહેવા પામ્યું છે, ત્યારે આવા સમયે રાતોરાત દાહોદ...
ગ્રામીણ વિસ્તારના લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું...
ગ્રામીણ વિસ્તારના લોકોએ ઉત્સાહથી મતદાન કર્યું...
નવરાત્રિ મેળો યોજાશે
હિંમતનગર ખાતે ૯ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી મેળો યોજાશે.*
...