દિયોદર શાળા નંબર ૨ માં કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.,,શિક્ષાના માધ્યમથી બાળકોના જીવનમા ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ,,ત્યારે ગુજરાત ભર ની શાળા માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા.૧૩/૬/૨૩ દિયોદર શાળા નંબર ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી હતી અધિકારી ગણ તેમજ પ્રાથમિક ઘટક સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર તેમજ દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નવીનભાઈ ત્રિવેદી તેમજ શાળા ના આચાર્ય એસ.એમ.સી અધ્યક્ષ તેમજ સ્ટાફ અને વાલીગણ સાથે હાજર રહી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની સફળ બનાવવામાં આચાર્યશ્રી બી.એ રાઠોડ તેમજ સંચાલન જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા એ કર્યું હતું. બાળકો ના વાલીઓ દ્વારા સરકારી શાળા એ આપણી શાળાનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકો વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संगठन चुनाव के बाद बदलेगा प्रदेश बीजेपी का स्वरूप:लेकिन मदन राठौड़ ही रहेंगे प्रदेश संगठन का चेहरा, राठौड़ का अध्यक्ष पद पर निर्वाचन तय!
बीजेपी में इस समय संगठन चुनाव की प्रक्रिया चल रही हैं। पार्टी ने इन चुनावों को संगठन पर्व का नाम...
चिकल्थाना मिनी घाटी में डॉक्टरों की लापरवाही से एक बच्चे ने गवादी अपनी मां की जान.
चिकल्थाना मिनी घाटी में डॉक्टरों की लापरवाही से एक बच्चे ने गवादी अपनी मां की जान.
क्या आपको भी Exercise के अकसर होता है सिरदर्द, तो एक्सपर्ट से जानें इसकी वजह और बचाव के तरीके
इन दिनों कई सारे लोग फिट और हेल्दी रहने के लिए एक्सरसाइज करना पसंद करते हैं। इससे न सिर्फ वजन कम...
जिल्हा पुनर्वसन कार्यालयात माहिती अधिकार अर्जाला मिळताहेत मोघम उत्तरे
जिल्हा पुनर्वसन कार्यालयात माहिती अधिकार अर्जाला मिळताहेत मोघम उत्तरे
( शिक्रापूर प्रतिनिधी )...
સુરેન્દ્રનગરઃ પાણીના ટેન્કરે મારી પલટી || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ પાણીના ટેન્કરે મારી પલટી || News11 Gujarati