મુસ્લિમ એજ્યુકેશન કમિટી બાલાસિનોર દ્વારા આજે 

ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર અને વિધાર્થીઓ નો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ઈરફાન મોઘલ સાહેબ (મોટીવેશનલ સ્પીકર) ગુલામખાન જુનેઝા અને અંજુમ સોરા એ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સિગ્મા ફાઉન્ડેશનના પ્રમુખ ઇમરાન સૈયદ અને પોલિટેક્નિક કોલેજ ના પ્રિન્સિપાલ નઇમભાઈ એ પણ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મુસ્લિમ એજ્યુકેશન કમિટી પ્રમુખ ફરીદભાઈ, કમિટીના મેમ્બર અને બાલાસિનોર ના રહીશો આ પ્રોગ્રામ માં હાજર રહ્યા હતા

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

બાલાસિનોરના