ગત રોજ ઇડર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે તપોધન બ્રાહ્મણ સમાજ ની મિટિંગ મળી હતી જેમાં જુગેશભાઈ રાવલ એ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું નવા પ્રમુખ તરીકે રમેશભાઈ એસ. રાવલ ઉપ પ્રમુખ તરીકે કમલેશભાઈ જે રાવલ અને અન્ય ૯ કારોબારી સભ્યો ની નિમણુંક કરવામાં આવી હતી નવી ટિમ ને રમેશભાઈ સુરતી , મનીષ ભાઈ રાવલ તથા મહાશંકર ભાઈ રાવલ ,જનક ભાઈ રાવલ અને અન્ય સમાજ ના ભાઈઓ એ અભિનંદન પાઠવ્યા હતા .