ગત રોજ ઇડર ચંદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે તપોધન બ્રાહ્મણ સમાજ ની મિટિંગ મળી હતી જેમાં જુગેશભાઈ રાવલ એ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું નવા પ્રમુખ તરીકે રમેશભાઈ એસ. રાવલ ઉપ પ્રમુખ તરીકે કમલેશભાઈ જે રાવલ અને અન્ય ૯ કારોબારી સભ્યો ની નિમણુંક કરવામાં આવી હતી નવી ટિમ ને રમેશભાઈ સુરતી , મનીષ ભાઈ રાવલ તથા મહાશંકર ભાઈ રાવલ ,જનક ભાઈ રાવલ અને અન્ય સમાજ ના ભાઈઓ એ અભિનંદન પાઠવ્યા હતા .
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રેશનશોપ ડીલરોની માંગો ના સ્વીકારાય તોઅનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી...! 
 
                      રેશનશોપ ડીલરોની માંગો ના સ્વીકારાય તોઅનાજ વિતરણ વ્યવસ્થાથી અળગા રહેવાની ચીમકી...!
                  
   Slug...Golaghat CM Progam Anchor...আজি গোলাঘাট জিলাৰ বাবে এটা ঐতিহাসিক দিন । বিকাশৰ বাবে এটা পষেক 
 
                      Slug...Golaghat CM Progam Anchor...আজি গোলাঘাট জিলাৰ বাবে এটা ঐতিহাসিক দিন । বিকাশৰ বাবে এটা পষেক
                  
   છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓરીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે 
 
                      છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓરીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે...
                  
   
  
  
  
  
   
  