સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચોકડી ગામે રહેતા ચેતનાબેન હર્ષદભાઈ મોરી પાડોશી બહેન સાથે ગામના તળાવે કપડાં ધોવા ગયા હતા. તેમની પાછળ તેમનો 10 વર્ષનો પુત્ર હિરેન મોરી અને પાડોશમા રહેતા ભરતભાઈ બોલણીયાની 9 વર્ષની પુત્રી રિન્કુ પણ તળાવે ગયા હતા. મહિલાઓ કપડાં ધોઈ રહી હતી, ત્યારે બન્ને બાળકો તળાવની પાળે રમી રહ્યા હતા.ત્યારે તળાવની પાળે રમતા-રમતા બન્ને બાળકો તળાવમાં પડી ગયા હતા. પાણીમાં ડૂબી રહેલા બાળકોને જોઈને મહિલાઓએ બુમાબુમ કરતાં બુમો સાંભળીને આજુબાજુના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા. અને બાળકોને બચાવવા તળાવમા છલાંગ લગાવી હતી. બન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે હિરેન મોરીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે રિન્કુને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હાસ્પિટલે લઈ જવાની સલાહ આપતા હાલ તેણીને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં હાલ સારવાર હેઠળ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાંદિપની વિદ્યાનિકેતનમાં શ્રીમદ ભગવદ્ગીતાનું પારાયણ કરવામાં આવ્યું
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીમદ્ભગવદ્ગીતા જયંતિ નિમિત્તે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની...
তৃতীয় স্থানৰে উজ্বলিল মৃগাংক ভট্টাচাৰ্য্য,শংকৰদেৱ বিদ্যা নিকেতন,বাহাৰঘাটত আনন্দৰ জোৱাৰ
আজি ঘোষিত হাইস্কুল শিক্ষান্ত পৰীক্ষাত নলবাৰী জিলাৰ বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত শংকৰদেৱ বিদ্যা...
કાંકરેજ ખાતે ભાજપના સંગઠન હોદ્દેદારો અને પેજ સમિતિના સભ્યો તેમજ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ
કાંકરેજ ખાતે ભાજપના સંગઠન હોદ્દેદારો અને પેજ સમિતિના સભ્યો તેમજ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ
आरजीएचएस दवाइयां के लिए कलेक्टर से मिले पेंशनर्स, फार्मा स्टोर्स के साथ वार्ता कर समाधान निकालने हेतु की मांग
आरजीएचएस दवाइयां के लिए कलेक्टर से मिले पेंशनर्सफार्मा स्टोर्स के साथ वार्ता कर समाधान निकालने...
પરમહંસ આશ્રમમાં ફાયરિંગ,એક સાધુનું મોત, એક ઘાયલ, આશ્રમમાં બે પિસ્તોલ મળી
મિર્ઝાપુર જિલ્લાના પરમહંસ આશ્રમમાં ફાયરિંગ થતાં સનસનાટી ફેલાઈ ગઈ. આ ઘટનામાં એક સાધુના મોતના...