સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતુ હોવાથી છાશવારે ગોઝારા અકસ્માતોના બનાવો જોવા મળતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે ટ્રેલરનું ટાયર ફાટતા અન્ય ટ્રેલર સાથ અથડાયું હતું. જેથી અકસ્માત સજાયો હતો. જેમાં 4 લોકોને ગંભીરઈજા પહોંચી હતી.આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર ગાડી પલ્ટી મારી જતા સાઈડમાં ખાડામાં ખાબકી હતી. જેમાં બંને ગાડીના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ એમને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.જેમાં હાજર તબીબ દ્વારા એમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતોના કેસ આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર જ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણુક કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर में रखे अनाज की बोरियों पर लेटे हुए 26 वर्षीय युवक की सर्प दंश से हुई मौत,शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पीएम।
बताया गया है किपन्ना जिले की ग्राम पंचायत ताला के डोंडा गांव में 26...
कोंग्रेस प्रेस कॉन्फ्रेंस गुजरात प्रभारी रघु शर्मा प्रदेश अध्यक्ष जगदीश ठाकुर शाहजहां पत्रकार पुलिस चौकी साझा पत्रकार परिषद
#vadodaracity #naroda... | By N coverage | Facebook
कोंग्रेस प्रेस कॉन्फ्रेंस गुजरात प्रभारी रघु शर्मा प्रदेश अध्यक्ष जगदीश ठाकोर साझा पत्रकार परिषद...
भीषण गर्मी से राहत देने को पिलाया शरबत
*भीषण गर्मी से राहत देने को पिलाया शरबत*
तालेड़ा
डाबी कस्बे के राजकीय सीएससी अस्पताल में...
ડીસા ખાતેના બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રમાં પણ આજે પરંપરાગત રીતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી કરાઈ
ડીસા ખાતેના બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રમાં પણ આજે પરંપરાગત રીતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી કરાઈ
एक दशक से भी कम समय में बदल गई भारत की तस्वीर, पीएम मोदी ने डाला सबसे ज्यादा असर: Morgan Stanley
नई दिल्ली,बिजनेस डेस्क: अमेरिकी मल्टीनेशनल इन्वेस्टमेंट बैंक और वित्तीय सेवा कंपनी मॉर्गन...