મહુવા170 વિધાનસભા મત વિસ્તારમાં આવતા મહુવા તાલુકામાં આજરોજ સંપર્કથી સમર્થન કાર્યક્રમ અંતર્ગત મહુવા તાલુકાના વિવિધ ક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૯વર્ષના સુશાસન અને ગરીબ કલ્યાણના ભાગરૂપે મહુવા તાલુકામાં સંપર્કથી સમર્થન કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઇ રાઠોડે મહુવા તાલુકાના વિવિધ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત લઈ સરકારના નવા વર્ષની કામગીરીની ચર્ચા વિચારણા કરી લોકોને માર્ગદર્શન આપ્યું હતું તેમજ આવનારી લોકસભા 2024 ની ચૂંટણીમાં ભાજપને સમર્થન મળે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री यतीन्द्र शर्मा अभाविप के पुन: महानगर अध्यक्ष, एवं कु. दीप्ति मेवाड़ा महानगर मंत्री के रूप में नवनिर्वाचित
श्री यतीन्द्र शर्मा और कु. दीप्ति मेवाड़ा देश के अग्रणी छात्र संगठन अखिल भारतीय विद्यार्थी...
૭૫ ગામના ૭૫ ખેડુતોને ૭૫ ગાય અર્પણ કરતા જણાવ્યુ હતુ કે, વેદમાં ગાવો વિશ્વસ્ય માતરઃ કહેવાયું છે, અર્થાત ગાય વિશ્વમાં માતા સ્વરુપ છે. નવરાત્રિના પ્રથમ દિવસે ગાય માતાની સેવા પૂજા કરવા રાજયપાલશ્રીએ સૌ ખેડુતોને સંકલ્પબધ્ધ કર્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે લાઠીના દુધાળા
ખાતે પ્રાકૃતિક ખેતી માટે ૭૫ ગાયનું...
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોના હસ્તે કરાવ્યું ખાતમૂર્હૂત..
નર્મદા નિગમની ઇઢાટા અને પીરગઢ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ સુધારણાના કામોનું વિધાનસભાના અધ્યક્ષશ્રી...
વટવા વિસ્તારમાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી
#buletinindia #gujarat #ahmedabad