અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દામનગર શહેર પત્રકાર સંઘની મીટીંગ તા.૬-૮-૨૨ ને શનિવારે યોજવામાં આવી હતી. દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓ ને ઉજાગર કરી,સરકારી તંત્રનો કાન આમળવમાં કોઈની પણ શેહ - શરમ રાખ્યા વગર વાચા આપવામાં નક્કર કામગીરી કરતા આ દામનગર શહેર પત્રકાર સંઘના પ્રમુખ તરીકે નટુભાઈ ભાતીયા, ઉપ પ્રમુખ તરીકે વિનુભાઈ જયપાલ,મંત્રી તરીકે અતુલ શુક્લ અને ખજાનચી તરીકે વિમલભાઈ ઠાકર ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવેલ છે.જેની તમામ સરકારી,અર્ધ સરકારી,તમામ સંસ્થાઓ અને વેપારી મિત્રોએ સહર્ષ નોંધ લેવી,તેમ જણાવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
उज्जैन: बाबा महाकाल के दरबार से आज होगी JIO की 5जी सेवाओं की शुरुआत
उज्जैन. मध्य प्रदेश में 5जी नेटवर्क की शुरुआत बुधवार से उज्जैन के महाकाल लोक से होगी. मुख्यमंत्री...
Mission Raniganj Review | Akshay Kumar ने रियल हीरो की कहानी में जान डाल दी, जरूर देखिए ये फिल्म
Mission Raniganj Review | Akshay Kumar ने रियल हीरो की कहानी में जान डाल दी, जरूर देखिए ये फिल्म
आज से मंगल का गोचर, इन 4 राशियों की बदलेगी किस्मत | Horoscope Today, Jagran Astro
आज से मंगल का गोचर, इन 4 राशियों की बदलेगी किस्मत | Horoscope Today, Jagran Astro
અમરેલી નાં અર્જુન નગર 2 માં સોસાયટી દ્વારા ગણપતી સ્થાપન અને આરતી નું આયોજન કરાયું.
અમરેલી નાં અર્જુન નગર 2 માં સોસાયટી દ્વારા ગણપતી સ્થાપન અને આરતી નું આયોજન કરાયું..અને દરરોજ...