સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે ધાબા ઉપર સુતેલ દીકરી ને લાઈટો કરી ને હેરાન કરાતા પરિવાર દ્વારા સમજાવા જતા આરોપી દ્વારા એકજ પરિવારના ચાર વ્યક્તિઓ ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર ઇજાઓ થતા ફરયાદી ભોજાભાઇ ઉકાભાઇ પરમાર રહે ગાજણવાવ વાળા એ બે ઈસમો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ પી,આઈ, યુ.એન.વાઘેલાની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ ભરતભાઈ,એન,ચાવડા દ્વારા તાત્કાલિક અસરથી આરોપીઓની શોધખોળ કરીને કોઈ અચ્છનીય બનાવ ન બને તે માટે થઈને તત્કાલીક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આરોપી રમેશભાઈ ભગતભાઈ પરમાર તથા જગદીશ ઉફે નીતિનભાઈ ભગતભાઈ પરમાર ને તાલુકા પોલીસે ધરપકડ કરીને ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी में भयंकर पथ दुर्घटना घटना स्थल पर युवक की मौत
सोनारी में भयंकर पथ दुर्घटना घटना स्थल पर युवक की मौत जानकारी के अनुसार टियोक राजाबाड़ी निवासी...
સુરત: સરથાણા નેચર પાર્ક ઝૂમાં બુધવારથી પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ શકશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરથાણા નેચર પાર્કમાં બે દિવસ બાદ પ્રવાસીઓ સિંહના બચ્ચા પણ જોઈ...
Kiren Rijiju wants to repeal all British laws but not ILP
Union Minister Kiren Rijiju who is in Shillong today said that the Central Government want to...
आचार्य विद्यासागर संत भवन का लोकार्पण आज
मारवाड़ी अग्रवाल दिगंबर जैन मंदिर ट्रस्ट बालिता
आचार्य विद्यासागर संत भवन का लोकार्पण आज ...